________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ તે કાર્ય હું અવશ્ય કરીશ. કેવલ અમારા વિયોગથી હમણાં તાત વિધુર છે=વ્યાકુળ છે. માતા વિસંસ્થૂલ વર્તે છે. તેથી હમણાં હું તે બેને સંધીરણ માટે=સ્વસ્થ કરવા માટે, સ્વસ્થામાં જાઉં છું. ત્યારપછી તમારો આદેશ હું કરીશ. અહીં મારા કાર્યમાં, કુમાર વડે વિકલ્પ કરવો જોઈએ નહીં.
विमलाद्वियोगो रत्नचूडस्य વિન્નેનોમાર્થ વિં ત્તત્રં? રત્નપૂર્વ: પ્રાદ-વુમાર!
વિમલથી રત્નસૂડનો વિયોગ વિમલ વડે કહેવાયું. એ આર્ય ! શું જવા યોગ્ય છે? રત્નચૂડ કહે છે – શ્લોક :
युष्मत्सङ्गामृतक्षोदलब्धास्वादस्य मेऽधुना ।
गन्तव्यमिति वक्तव्ये, भारती न प्रवर्तते ।।२४१।। શ્લોકાર્થ :
હે કુમાર ! તમારા સંગરૂપી અમૃતના જલથી લબ્ધ આસ્વાદનવાળા મને જાઉં છું એમ કહેવામાં ભારતી–વાણી, પ્રવર્તતી નથી. ર૪૧II. શ્લોક :
તથાદિजडोऽपि सज्जने दृष्टे, जायते तोषनिर्भरः ।
उदिते विकसत्येव, शशाङ्के कुमुदाकरः ।।२४२।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જડ પણ સજ્જન દષ્ટ થયે છતે તોષ નિર્ભર થાય છે. શશાંકઃચંદ્ર, ઉદિત થયે છતે કુમુદનો સમૂહ વિકસિત જ થાય છે. llર૪રી શ્લોક :
स तत्र क्षणमात्रेण, प्रीतिसंबद्धमानसः ।
जीवन्नेव न तं मुक्त्वा , नूनमन्यत्र गच्छति ।।२४३।। શ્લોકાર્ધ :
ત્યાં સજ્જન પુરુષમાં, ક્ષણ માત્રથી પ્રીતિના સંબંધના માનસવાળો તે=જડ, જીવતો જ તેને મૂકીને સજ્જનને મૂકીને, ખરેખર અન્યત્ર જતો નથી. li૨૪all