________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૫
શ્લોક :
ચર્થउरोमुखललाटानि, पृथूनि सुखभागिनाम् ।
गम्भीराणि पुनस्त्रीणि, नाभिः सत्त्वं स्वरस्तथा ।।१३४।। શ્લોકાર્ચ -
અને બીજું, સુખભાગીઓને ઊર, છાતી અને લલાટ વિશાળ હોય છે. તથા નાભિ, સત્વ અને સ્વર ત્રણ વળી ગંભીર હોય છે. II૧૩૪ll શ્લોક :
केशदन्तनखाः सूक्ष्मा, भवन्ति सुखहेतवः ।
कण्ठः पृष्ठं तथा जो, ह्रस्वं लिङ्गं च पूजितम् ।।१३५ ।। શ્લોકાર્ચ -
સૂમ એવા કેશ, દાંત અને નખ સુખના હેતુ થાય છે. કંઠ, પીઠ. બે જંઘા પુરુષચિહ્ન ટૂંકું હોય તે પૂજવા યોગ્ય થાય છે. ll૧૩૫ll શ્લોક :
रक्ता जिह्वा भवेद्धन्या, पाणिपादतलानि च ।
पृथुलाः पाणिपादास्तु, धन्यानां दीर्घजीविनाम् ।।१३६ ।। શ્લોકાર્ચ -
દીર્ઘજીવી વન્ય પુરુષોને જીભ રાતી હોય છે. હાથ-પગનાં તળિયાં લાલ હોય છે અને હાથ-પગ વિશાળ હોય છે. ll૧૩૬ll શ્લોક :
स्निग्धदन्तः शुभाचारः, सुभगः स्निग्धलोचनः ।
नरोऽतिदी? ह्रस्वश्च, स्थूलः कृष्णश्च निन्दितः ।।१३७।। શ્લોકાર્ચ - સ્નિગ્ધ દાંત હોય, શુભ આચાર હોય, સ્નિગ્ધ નેત્રવાળો હોય, સુભગ હોય છે. જે પુરુષ ઘણો લાંબો અને ઘણો ટૂંકો અને જાડો અને કાળો નિંદા કરવા યોગ્ય છે. ll૧૩ના