________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૨૧
શ્લોક :
ये घ्राणमायानृतचौर्यरक्ता, भवन्ति पापिष्ठतया मनुष्याः ।
इहैव जन्मन्यतुलानि तेषां, भवन्ति दुःखानि विडम्बनाश्च ।।७३१।। શ્લોકાર્થ :
જે મનુષ્યો પાપિષ્ટપણાથી ઘાણ, માયામૃષાવાદ, ચૌર્યમાં રક્ત થાય છે. તેઓને તે મનુષ્યોને, આ જન્મમાં અતુલ દુઃખો અને વિડંબના થાય છે. ll૭૩૧ી. શ્લોક :
तथा परत्रापि च तेषु रक्ताः, पतन्ति संसारमहासमुद्रे ।
अनन्तदुःखौघचितेऽतिरौद्रे तेषां ततश्चोत्तरणं कुतस्त्यम् ? ।।७३२।। શ્લોકાર્ચ - તેઓમાંગધ્રાણ આદિમાં, રક્ત એવા જીવો તે પ્રકારે પત્ર પણ=આ લોકમાં જે પ્રકારે દુઃખી થાય છે તે પ્રકારે બીજા ભાવોમાં પણ, અનંત દુઃખના સમૂહથી યુક્ત એવા અતિ રોદ્ર સંસારમહાસમુદ્રમાં પડે છે અને ત્યારપછી=આ જન્મમાં પાપો કરીને ઘોર સંસારમાં પડે છે ત્યારપછી, તેઓનું ઉદ્ધરણ કેવી રીતે થાય ? Il૭૩૨૧ શ્લોક :
जैनेन्द्रादेशतो वः कथितमिदमहो लेशतः किञ्चिदत्र, प्रस्तावे भावसारं कृतविमलधियो गाढमध्यस्थचित्ताः! एतद्विज्ञाय भो भो मनुजगतिगता ज्ञाततत्त्वा मनुष्याः!
स्तेयं मायां च हित्वा विरहयत ततो घ्राणलाम्पट्यमुच्चैः ।।७३३।। શ્લોકાર્ય :
જેનેન્દ્રના આદેશથી ભગવાનના વચનના ઉદ્દેશથી, આ પ્રસ્તાવમાં કૃતવિમલબુદ્ધિવાળા, ગાઢ મધ્યસ્થ ચિત્તવાળા એવા અમોને અહો આ ભાવસાર કંઈક લેશથી કહેવાયું છે. ભો ભો મનુષ્યગતિને પામેલા, આને જાણીને જ્ઞાત તત્ત્વવાળા=પ્રસ્તુત પ્રસ્તાવને જાણીને જ્ઞાત તત્ત્વવાળા, હે મનષ્યો ! સ્નેય અને માયાને છોડીને ત્યારપછી ઘાણના લામ્પત્યનો અત્યંત ત્યાગ કરો. I૭33II
।। इति श्रीसिद्धर्षिमुनिविहितायामुपमितिभवप्रपञ्चकथायां
मायास्तेयघ्राणेन्द्रियविपाकवर्णनः पञ्चमः प्रस्तावः ।। આ પ્રમાણે શ્રી સિદ્ધષિ મુનિએ કરેલ ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં માયા-તે-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન નામનો પાંચમો પ્રસ્તાવ સમાપ્ત થયો.