________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
अत्यन्तसरला साध्वी, सर्वलोकसुखावहा ।
ऋजुता सा महाभाग ! प्रतीतैव भवादृशाम् ।।६६६।।
શ્લોકાર્થ :
અત્યંત સરલ સાધ્વી, સર્વ લોકના સુખને લાવનારી હે મહાભાગ વિમલ ! તે ઋજુતા તમારા જેવાને પ્રતીત જ છે. ૬૬૬
શ્લોક ઃ
अचौरतापि लोकेऽत्र, निःस्पृहा शिष्टवल्लभा ।
सर्वाङ्गसुन्दरी नूनं, विदितैव भवादृशाम् । । ६६७ ।।
૩૦૧
શ્લોકાર્થ :
અહીં લોકમાં શિષ્ટને વલ્લભ, નિઃસ્પૃહ સર્વાંગસુંદર એવી અચૌરતા ખરેખર તમારા જેવાને વિદિત જ છે. II૬૬૭||
શ્લોક ઃ
ते च कन्ये क्वचिद्धन्ये, सुहृत्ते परिणेष्यति ।
સ્તેયોઽયં વર્તુલા પાસ્ય, તતો મો! ન ભવિષ્યતઃ ।।૬૬૮।।
શ્લોકાર્થ :
અને ધન્ય એવી તે બે કન્યા ક્યારેક તમારા મિત્રને પરણશે અને તેથી આને આ સ્તેય અને બહુલા રહેશે નહીં. ।।૬૬૮।।
શ્લોક ઃ
तयोराभ्यां सहावस्था, प्रकृत्यैव न विद्यते ।
તતસ્તાત! તોર્નામે, દાભ્યામધ્યેષ મોતે ।।૬૬।।
શ્લોકાર્થ ઃ
આ બંનેની સાથે=ઋજુતા અને અચૌરતાની સાથે, તે બેનું=સ્તેય અને બહુલાનું, અવસ્થાન પ્રકૃતિથી જ વિધમાન નથી. તેથી હે તાત ! તે બંનેના લાભમાં=ઋજુતા અને અચૌરતાના લાભમાં, બંનેથી પણ=સ્તેય અને બહુલા બંનેથી પણ, આ=વામદેવ, મુકાશે. II૬૬૯||