SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : विमलेनोदितं नाथ! किं ताभ्यां स वराककः । क्वचिन्मुच्येत पापाभ्यां? किं वा नेति निवेद्यताम् ।।६६२।। શ્લોકાર્ચ - વિમલ વડે કહેવાયું. હે નાથ!તે રાંકડો વામદેવ શું તે બંને પાપો દ્વારા ક્યારે મુકાશે ? અથવા શું નહીં મુકાય એ પ્રકારે નિવેદન કરો. IIકરા स्तेयबहुलिकामोचनोपायः શ્લોક : सूरिराह महाभाग! भूरिकालेऽतिलयिते । स ताभ्यां मोक्ष्यते तत्र, कारणं ते निवेद्यताम् ।।६६३।। સ્તેય અને બહુલિકાથી મુક્તિનો ઉપાય શ્લોકાર્ધ : સૂરિ કહે છે. હે મહાભાગ! ઘણો કાલ અતિબંધિત થયે છતે તે વામદેવ, બંને દ્વારા=સ્તેય અને બહુલિકા દ્વારા, મુકાશે. તેમાં તને કારણે નિવેદન કરાય છે. II૬૩. શ્લોક : शुभाभिसन्धिनृपतेः, पुरे विशदमानसे । भार्ये स्तो निर्मलाचारे, शुद्धतापापभीरुते ।।६६४।। શ્લોકાર્ધઃ શુભઅભિસંધિ રાજાના વિશદમાનસરૂપ નગરમાં નિર્મલ આચારવાળી શુદ્ધતા અને પાપભીરુતા નામની બે ભાર્યા છે. I૬૪|| શ્લોક : तयोश्च गुणसंपूर्णे, जनताऽऽनन्ददायिके । ऋजुताऽचौरते नाम, विद्येते कन्यके शुभे ।।६६५।। શ્લોકાર્થ : અને તે બંનેને ગુણથી સંપૂર્ણ, જનતાને આનંદને દેનારી ઋજુતા અને અચોરતા નામની બે શુભકન્યા વિદ્યમાન છે. IIકપી
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy