________________
૨૦૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
इदमेव परं भूप ! निर्भयस्थानमुत्तमम् । अमीभिर्लुप्यमानस्य, जैनेन्द्रं वरशासनम् ।।६२३।।
શ્લોકાર્થ ઃ
હે રાજા ! કેવલ આમના વડે=પાંચ મનુષ્યો અને મહામોહાદિ વડે, લોપ કરાતા જીવને આ જ જૈનેન્દ્ર શ્રેષ્ઠ શાસન ઉત્તમ નિર્ભય સ્થાન છે. II૬૨૩II
શ્લોક ઃ
:
एवं च ज्ञाततत्त्वानां प्रवेष्टुमिह युज्यते ।
ન યુત્ત ક્ષળમધ્યે, ઘરાનાથ! વિશ્રિતુમ્ ।।૬૨૪।।
શ્લોકાર્થ :
અને આ રીતે જ્ઞાત તત્ત્વવાળા જીવોને અહીં=જૈનેન્દ્ર શાસનમાં, પ્રવેશ કરવા માટે ઘટે છે. એક ક્ષણ પણ હે ધરાનાથ ! વિલંબન કરવું યુક્ત નથી. II૬૨૪||
શ્લોક ઃ
त्यज्यन्तां विषया भूप ! कालकूटविषोपमाः ।
આસ્વાદ્યતામિવું વિધ્વં, પ્રમામૃતમુત્તમમ્ ।।દ્દ।।
શ્લોકાર્થ ઃ
હે રાજા ! કાલકૂટ વિષની ઉપમાવાળા વિષયો તમારા દ્વારા ત્યાગ કરાય. દિવ્ય, ઉત્તમ એવું આ પ્રશમ અમૃત આસ્વાદન કરાય=ઘ્રાણેન્દ્રિયનો, ભુજંગતાનો ત્યાગ કરીને સામાયિક્તા પરિણામરૂપ દિવ્ય અમૃતનો આસ્વાદન કરાય. II૬૨૫ાા
શ્લોક
ततो धवलराजेन, विहस्य विमलः क्षणम् ।
तथा सर्वेऽपि ते लोकाः, साकूतं प्रविलोकिताः ।।६२६।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી ધવલરાજા વડે ક્ષણ હસીને વિમલ અને સર્વ પણ તે લોકો=ત્યાં બેઠલા સર્વ પણ લોકો, ઈરાદાપૂર્વક જોવાયા=કંઈક કહેવાના આશયથી ધવલરાજા વડે જોવાયા. ।।૬૨૬ના