________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નરોને ભયંકર મહાભીતિનું સંપાદક તેવા, બતાવાયા છે અનેક ચાળાઓ અને વાજિંત્રોના અવાજથી ત્રાસ પમાડ્યો છે અશેષ સંસારમાં સંચારિત થયેલા જીવનો સમૂહ છે જેમાં એવા સંગ્રામના સમ્મર્દને જોનારા એવા સસિદ્ધવિદ્યાધરવાળા યુદ્ધમાં શું થયું તે બતાવે છે.
શ્લોક ઃ
भो ! रणे ते महामोहराजेन्द्रसत्का भटाः ।
पाटयन्तः परानीकमुद्वेल्लिताः ( इतस्ततः) ।। ५८६ ।।
શ્લોકા
યુદ્ધમાં તે મહામોહ રાજેન્દ્ર સંબંધી ભટો શત્રુના સૈન્યને=ચારિત્રના સૈન્યને, પછાડતા, ઉદ્વેલિત
થયા=આગળ વધતા હતા. [૫૮૬।।
શ્લોક ઃ
:
શ્લોક ઃ
ततश्च
बहुदारुणशस्त्रशतैः प्रहतं, दलिताखिलवारणवाजिरथम् । श्रुतिभीषणवैरिनिनादभयात्तदशेषमकम्पत धर्मबलम् ।।५८७ ।।
૨૭૭
શ્લોકાર્થ :
અને ત્યારપછી દલિત કર્યો છે અખિલ હાથી અને ઘોડાઓના રથો જેમાં એવું ધર્મરૂપી સૈન્ય ઘણા ભયંકર એવા સેંકડો શસ્ત્રોથી હણાયું, કાનને ભયંકર એવા શત્રુઓના અવાજના ભયથી તે અશેષ ધર્મબલ ધ્રૂજવા લાગ્યું. I૫૮૭II
मोहराजविजयः
ततश्चारित्रधर्मोऽसौ, सबलो बलशालिना । મહામોદનરેન્દ્રળ, નિતસ્તાત! મહાદવે ।।૮।।
મોહરાજાનો યુદ્ધમાં વિજય
શ્લોકાર્થ ઃ
અને હે તાત બુધ ! ત્યારપછી સેના સહિત એવો આ ચારિત્રધર્મ મહાહવમાં=મહાયુદ્ધમાં, બલશાલી એવા મહામોહરાજા વડે જિતાયો. ૫૮૮ાા