SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ચારિત્ર અને મોહનું યુદ્ધ શ્લોકાર્ચ - સત્ય વડે પણ આવીને પ્રભુ એવા ચારિત્રધર્મરાજાને, સર્વ તેઓનું ચેષ્ટિત વિસ્તારથી નિવેદન કરાયું. પ૮all શ્લોક : अथाभ्यर्णगतां मत्वा, महामोहमहाचमूम् । चारित्रधर्मराजीयं संनद्धमखिलं बलम् ।।५८४ ।। શ્લોકાર્ચ - હવે મહામોહ મહાસૈન્ય અભ્યર્થગત માનીને આવેલું માનીને, ચારિત્રધર્મરાજાનું અખિલ બલ લડવા તત્પર થયું. પિ૮૪ll શ્લોક :__ततः परिसरे रम्ये, लग्नमायोधनं तयोः । चित्तवृत्तिमहाटव्यां, सैन्ययोः कृतविस्मयम् ।।५८५।। શ્લોકાર્થ : ત્યારપછી ચિત્તવૃત્તિ મહાઅટીમાં રમ્ય એવા પરિસરમાં=સ્થાનમાં, તે બે સૈન્યનું મહામોહાદિના સૈન્યનું અને ચારિત્રના સેવનું, કરાયેલો છે વિસ્મય જેના વડે એવું તે યુદ્ધ શરૂ થયું. પ૮૫ll तच्च कीदृशं-विलसितभटकोटिसङ्घातहेतिप्रभाजालविस्तारसञ्चारनि शिताशेषतामिस्रमेकत्र चारित्रधर्मानुसञ्चारिराजेन्द्रवृन्दैरतोऽन्यत्र दुष्टाभिसन्ध्याद्यनेकप्रचण्डोग्रभूपेन्द्रशृङ्गाङ्गसच्छायकायप्रभोल्लासबद्धान्धकारप्रतानप्रनष्टाखिलज्ञानसद्योतसन्तानजातम् । ततो भीषणे तादृशे कातराणां नराणां महाभीतिसम्पादके वादितानेकबिब्बोकवादिनिर्घातसंत्रासिताशेषसंसारसञ्चारिजीवौघसंग्रामसम्मर्दनालोकिसत्सिद्धविद्याधरे અને તે યુદ્ધ કેવું છે? એક બાજુ ચારિત્રધર્મના અનુસંચારી રાજેન્દ્રનાં વંદોથી વિલાસ પામેલા કરોડો સેનાનીઓના સમૂહથી ફેલાવાતી પ્રજાના સમૂહના વિસ્તારના સંચાર વડે નાશ કરાયેલો છે અશેષ અંધકાર જેમાં એવું યુદ્ધ છે એમ અવય છે. આનાથી અન્યત્ર=ચારિત્રધર્મના સૈન્યની બીજી બાજુ, દુષ્ટ અભિસંધિ આદિ અનેક પ્રચંડ ઉગ્ર રાજાઓના મુગટ અને અંગના પડછાયાવાળી કાયાની પ્રભાતા વિલાસથી બંધાયેલા અંધકારના વિસ્તારથી નાશ કર્યો છે અખિલ જ્ઞાનના સદ્યોતના સંતાનના સમૂહવાળું યુદ્ધ છે એમ અત્રય છે. તેથી બે સૈન્યનું તેવા પ્રકારનું યુદ્ધ થયું તેથી, કાયર
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy