________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૬૯ શ્લોકાર્ય :
ત્યારપછી પુછાયેલા તનૂદંતવાળો–મહામોહની શરીરની વાર્તા પૂછી છે જેણે એવો, ઉદાર બુદ્ધિવાળો સાહસથી આક્ય પણ એવો તે સત્ય નામનો દૂત, કોપરૂપી અગ્નિની શાંતિની કામનાથી આ પ્રમાણે આગળમાં કહે છે એ પ્રમાણે, વાક્યને કહે છે. પ૬૮ll શ્લોક :
चित्तवृत्तिमहाटव्या यः प्रभुः परमेश्वरः ।
लोके संसारिजीवोऽसौ, तावद् भो मूलनायकः ।।५६९।। શ્લોકાર્થ :લોકમાં આ સંસારી જીવ ચિતરૂપી મહાટવીનો જે પ્રભુ પરમેશ્વર મૂલનાયક છે. પsell શ્લોક :
बहिरङ्गान्तरगाणां, संसारोदरचारिणाम् ।
राज्ञां ग्रामपुराणां च, स स्वामी नात्र संशयः ।।५७०।। શ્લોકાર્ચ -
બહિરંગ-અંતરંગ સંસારઉદરયારી એવા રાજાઓનો અને ગ્રામનગરોનો તે સ્વામી છે એમાં સંશય નથી. પ૭oll શ્લોક :
एवं च स्थितेयूयं वयं च ये चान्ये, केचिदान्तरभूभुजः ।
ते कर्मपरिणामाद्याः सर्वे तस्यैव किङ्कराः ।।५७१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે તમે મહામોહાદિ, અમે સત્યાદિ, અને જે અન્ય કોઈ અંતરંગ રાજાઓ કર્મપરિણામ આદિ છે તે સર્વ તેના જ=સંસારી જીવના જ, કિંકરો છે. પ૭૧iા. શ્લોક :
ततश्चैकमिदं राज्यं, सर्वेषामेक एव च ।
स्वामी संसारिजीवोऽतः, को विरोधः परस्परम्? ।।५७२।। શ્લોકાર્ચ -
અને તેથી સર્વેનું આ એક જ રાજ્ય છે, એક જ સંસારી જીવ સ્વામી છે, આથી પરસ્પર શું વિરોધ ? અર્થાત્ આપણે બંનેને પરસ્પર વિરોધ નથી. II૫૭૨ા.