________________
૨૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સત્ય નામના દૂતનું પ્રેષણ શ્લોકાર્ય :
હવે ચારિત્રધર્મરાજા વડે તેનું વાક્ય સમ્યગ્દર્શનનું વાક્ય, અનુમોદન કરાયું. તેથી તેઓ વડે=ચારિત્રધર્મના સૈન્ય વડે, શત્રુના સમૂહને સત્ય નામનો દૂત મોકલાયો. પિ૬૪ll
શ્લોક :
अथ दूतानुमार्गेण, साऽपि मार्गानुसारिता ।
गता तात! मया साधू, महामोहबले तदा ।।५६५।। શ્લોકાર્ધ :
હવે દૂતના અનુમાર્ગથી તે પણ માર્ગાનુસારિતા હે તાત ! બુધ ! મારી સાથે વિચાર સાથે, ત્યારે જ્યારે દૂત જાય છે ત્યારે, મહામોહના બલમાં ગઈ. પ૬પી. શ્લોક -
प्रमत्ततानदीतीरे, चित्तविक्षेपमण्डपे ।
दृष्टश्च विहितास्थानो, महामोहमहानृपः ।।५६६।। શ્લોકાર્થ :
પ્રમત્તતા નદીના તીરમાં, ચિત્તવિક્ષેપમંડપમાં વિહિત સભાવાળો મહામોહ મહારાજ જોવાયો. પછી
શ્લોક :
अथ दूतः स सत्याख्यस्तत्रास्थानेऽरिपूरिते ।
प्रविष्टः प्रतिपत्त्या च, निविष्टः शुभविष्टरे ।।५६७।। શ્લોકાર્ધ :
હવે સત્ય નામનો તે દૂત શત્રુઓથી પૂરિત તે સભામાં પ્રવેશ્યો અને પ્રતિપત્તિ દ્વારા શુભવિષ્ટરમાં શુભ નામના સિંહાસનમાં, બેઠો. પછી.
શ્લોક :
ततः पृष्टतनूदन्तो, वाक्यमेवमुदारधीः । स प्राह साहसाढ्योऽपि, कोपाग्नेः शान्तिकाम्यया ।।५६८।।