________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૫૧
શ્લોકાર્ય :
જે રાજાને એક પણ શત્રુ હોય, તે પણ તે રાજા પણ, જીતવાની ઈચ્છા કરે છે તે શત્રુને જીતવાની ઈચ્છા કરે છે, તે કારણથી જેને અનંતા શત્રુઓ છે, એવા તને રહેવા માટે ઘટતું નથી= નિશ્ચિત થઈને રહેવા માટે ઘટતું નથી. આપ૧૬ll શ્લોક :
__ अतो निर्भिद्य निःशेषं, शत्रुवर्ग नराधिप।।
निष्कण्टकां महीं कृत्वा, ततो भव निराकुलः ।।५१७।। શ્લોકાર્ચ -
આથી હે નરાધિપ! ચારિત્રધર્મરાજા! નિઃશેષ, શત્રુવર્ગને નિર્ભેદ કરીને નાશ કરીને, નિકંટક પૃથ્વીને કરીને ચિત્તરૂપી પૃથ્વીને શત્રુઓ વગરની કરીને, ત્યારપછી નિરાકુલ થા. //પ૧ના શ્લોક :
तदेवमुद्धतं वाक्यमभिधाय महत्तमः ।
મોનેનાવસ્થિતઃ સદ્યા, વૃત્વ વાર્થવિનિયમ્ પાપ૨૮ાા. શ્લોકાર્થ :
સમ્યગ્દર્શનના કથનનું નિર્ગમન કરતાં તહેવ'થી કહે છે. આ રીતે ઉદ્ધત વાક્યને કહીને મહત્તમ=સમ્યગ્દર્શન, તત્કાળ કાર્યનો વિશેષ નિર્ણય કરીને મૌનથી રહ્યો. આપ૧૮.
सद्बोधोक्तिः બ્લોક :
अथाभिधातुं यत्कृत्यं, लीलामन्थरया दृशा । चारित्रधर्मराजेन, सद्बोधः प्रविलोकितः ।।५१९ ।।
સબોધનું કથન શ્લોકાર્ધ :
હવે, જે કૃત્ય છે તેને કહેવા માટે લીલામંથર દષ્ટિથી ચારિત્રધર્મરાજા વડે સમ્બોધ મંત્રી જોવાયો. ||પ૧૯l. શ્લોક :
ततो निर्णीय गर्भार्थं, कार्यतत्त्वस्य कोविदः । સવાદ: સરવ: સારું, વાવમસ્થનમાષત કરવા