________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૩૫
શ્લોક :
अतो मे भागिनेयस्त्वं, पुत्रस्त्वं जीवितं तथा ।
सर्वस्वं परमात्मा च, सर्वं भवसि सुन्दर! ।।४५९।। શ્લોકાર્ચ -
આથી મારો તું ભાણેજ છો, તું ખુબ છો, તું જીવિત છો, સર્વસ્વ છો અને પરમાત્મા છો. હે સુંદર ! તું સર્વ છે. I૪૫૯ll શ્લોક :
सुन्दरं च कृतं वत्स! देशदर्शनकाम्यया ।
यदेवं निर्गतो गेहाज्जिगीषुस्त्वं न संशयः ।।४६०।। શ્લોકાર્થ :
અને હે વત્સ ! દેશદર્શનની કામનાથી. ઘરથી નીકળવાની ઈચ્છાવાળો તું આ રીતે જે કારણથી નીકળ્યો તે સુંદર કરાયું, સંશય નથી. I૪૬oll શ્લોક :
તથयो न निर्गत्य निःशेषां, विलोकयति मेदिनीम् ।
अनेकाद्भुतवृत्तान्तां, स नरः कूपदर्दुरः ।।४६१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – નીકળીને ગૃહથી નીકળીને, અનેક અદ્ભુત વૃતાંતવાળી નિઃશેષ પૃથ્વીને જે જોતો નથી, તે નર કૂવામાં રહેલા દેડકા જેવો છે. II૪૬૧II શ્લોક :
યત:क्व विलासाः क्व पाण्डित्यं, क्व बुद्धिः क्व विदग्धता । क्व देशभाषाविज्ञानं, क्व चैषाऽऽचारचारुता? ।।४६२।। यावद्भूर्तशताकीर्णा, नानावृत्तान्तसङ्कुला ।
नानेकशः परिभ्रान्ता, पुरुषेण वसुन्धरा ।।४६३।। युग्मम् । શ્લોકાર્થ :જે કારણથી ક્યાં વિલાસો છે ? ક્યાં પાંડિત્ય છે ? ક્યાં બુદ્ધિ છે ? ક્યાં ચાતુર્ય છે ? ક્યાં