________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
આ રીતે ચિત્તથી નિર્ણય કરીને બુધ તે ઘ્રાણનું પાલન કરતો પણ દોષોને પ્રાપ્ત કરતો નથી. ઉત્તમ સુખને મેળવે છે=ઘ્રાણને કંઈક અનુકૂળ વસ્તુ આપીને વિકારના શમનરૂપ ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે; પરંતુ રાગાદિની વૃદ્ધિરૂપ દોષોથી યોજન પામતો નથી. II૪૩૧]I
શ્લોક :
मन्दस्तु तां पुरस्कृत्य, शठचित्तां भुजङ्गताम् । घ्राणलालनलाम्पट्याल्लभते दुःखसागरम् ।।४३२।।
શ્લોકાર્થ :
વળી મંદ શઠ ચિત્તવાળી તે ભુજંગતાને આગળ કરીને ઘ્રાણના લાલનના લાંપટ્યથી દુઃખસાગરને પ્રાપ્ત કરે છે. II૪૩૨)ા
શ્લોક ઃ
થં
सुगन्धिद्रव्यसम्भारकरणोद्यतमानसः ।
तन्तम्यते वृथा मूढस्तन्निमित्तं दिवानिशम् ।। ४३३।।
–
શ્લોકાર્થ :
કેવી રીતે સુગંધી દ્રવ્યના સમૂહના કરણમાં ઉધત માનસવાળો મૂઢ તેના નિમિત્તે દિવસરાત વૃથા અત્યંત પીડા પામે છે. II૪૩૩||
શ્લોક ઃ
૨૨૯
दुर्गन्धपरिहारं च कुर्वाणः खिद्यते मुधा ।
शमसौख्यं न जानीते, हस्यते च विवेकिभिः ।।४३४ ।।
શ્લોકાર્થ :
અને દુર્ગંધના પરિહારને કરતો વૃથા ખેદ પામે છે. શમના સુખપણાને જાણતો નથી. વિવેકીઓ વડે હસાય છે. II૪૩૪]I
શ્લોક ઃ
तथापि मोहदोषेण, सुखसन्दर्भनिर्भरम् ।
आत्मानं मन्यते मन्दः, प्रसक्तो घ्राणलालने ।। ४३५ ।।