________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૦૭
શ્લોક :
बुधसूरिराहचारु चारूदितं भद्राः! सुन्दरा भवतां मतिः ।
विज्ञातं ननु युष्माभिः, सर्वं मामकभाषितम् ।।३४३।। શ્લોકાર્ચ -
બુધસૂરિ કહે છે – હે ભદ્ર જીવો ! સુંદર સુંદર કહેવાયું, તમારી મતિ સુંદર છે. ખરેખર મારા સંબંધી કહેવાયેલું સર્વ તમારા વડે જણાયું છે. l૩૪all શ્લોક :
बुद्धो मदीयवाक्यार्थः, सभावार्थो नरोत्तम! । साम्प्रतं हि महाराज! सफलो मे परिश्रमः ।।३४४।।
શ્લોકાર્ય :
હે નરોત્તમ ! ભાવાર્થ સહિત મારા વાક્યનો અર્થ જણાયો છે, હે મહારાજ ! મારો પરિશ્રમ હમણાં સફલ છે. ૩૪૪ll બ્લોક :
इयानेव ममादेशो, भवद्भिः क्रियतामिह ।
यन्मया विहितं भूप! तद्भवद्भिर्विधीयताम् ।।३४५।। શ્લોકાર્ચ - આટલો જ મારો આદેશ તમારા વડે અહીં કરાય. હે રાજ ! મારા વડે જે
| તમારા વડે કરાય. ll૧૪પ શ્લોક :
नृपितरुवाच-भदन्त! किं भवद्भिर्विहितं? बुधसूरिराहपर्यालोच्य मयाऽसारं, संसारं चारकोपमम् ।
दीक्षा भागवती भूप! गृहीता तनिबर्हिणी ।।३४६।। શ્લોકાર્ચ -
રાજા કહે છે. હે ભદંત ! તમારા વડે શું કરાયું છે ? બુધસૂરિ કહે છે – કેદખાનાની ઉપમાવાળા અસાર સંસારનું પર્યાલોચન કરીને હે રાજા!મારા વડે તેના નિબહણને કરનારી અસારસંસારમાંથી મુકાવનારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરાઈ છે. ll૧૪૬II