________________
૧૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
अभिभूय तिरोधाय, तस्य भावकुटुम्बकम् । बृहद्धूर्तोपमं राज्ये, महामोहं निधाय च ।। २८९ ।। रागादिदोषाः सर्वेऽपि तस्याग्रे हृष्टमानसाः ।
તં જોર્જ વધિતોન્માવું, નાટયન્તિ વશીષ્કૃતમ્ ।।૨૬૦।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી આ રીતે હે ધરાનાથ ! તેઓ=રાગાદિ ચોરટાઓ, ગુણસમૂહથી પૂરિત જીવલોકના મંદિર જેવા સ્વરૂપને હરણ કરીને તેના ભાવકુટુંબને અભિભવ કરીને, તિરોધાન કરીને, અને મોટી ઘૂર્તની ઉપમાવાળા મહામોહને રાજ્યમાં સ્થાપન કરીને સર્વે પણ રાગાદિ દોષો તેની આગળમાં=મહામોહની આગળમાં, હર્ષિત માનસવાળા, વર્ધિત ઉન્માદવાળા, વશ કરાયેલા તે લોકને નચાવે છે. II૨૮૮થી ૨૯૦II
શ્લોક :
स एष श्रूयते भूप ! महाकोलाहलः सदा ।
गीततालरवोन्मिश्रः, कृतो रागादितस्करैः ।। २९१ ।।
શ્લોકાર્થ :
હે રાજા ! રાગાદિ તસ્કરોથી કરાયેલો ગીતતાલરવથી ઉન્મિશ્ર તે જ આ મહાકોલાહલ સદા સંભળાય છે. II૨૯૧||
શ્લોક ઃ
माहेश्वरास्तु विज्ञेया ये जीवा जैनदर्शने ।
प्रबुद्धास्ते हि तं लोकं, वारयन्ति क्षणे क्षणे । । २९२ ।।
શ્લોકાર્થ ઃ
જૈનદર્શનમાં જે જીવો બોધ પામેલા છે તે વળી માહેશ્વર જાણવા. =િજે કારણથી, તેઓ=માહેશ્વરો, તે લોકને ક્ષણે ક્ષણે વારણ કરે છે. ।।૨૯।।
શ્લોક ઃ
i?
जीवलोक ! न युक्तस्ते, सङ्गो रागादितस्करैः । सर्वस्वहारका दुष्टास्तवैते भावशत्रवः ।। २९३ ।।
-