________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૫૩
શ્લોક :
તથાपश्यन्तोऽपि विशालेन, चक्षुषा बहिरञ्जसा ।
अन्तर्वसुन्धरानाथ! कामान्धा मूढजन्तवः ।।१९५।। શ્લોકાર્ધ :
અને હે વસુંધરાનાથ ! વિશાળ એવા બાહ્ય ચક્ષુથી શીઘ જોતા પણ અંતરંગ કામમાં અંધ મૂટ જંતુઓ છે. ll૧૯૫II. શ્લોક :
विकलाक्षा मया पूर्वं, तेनामी परिकीर्तिताः ।
साधूनां विकलाक्षत्वं कामजन्यं न विद्यते ।।१९६।। શ્લોકાર્ચ -
તે કારણથી મારા વડે આ મૂઢ જીવો, ચક્ષુ વગરના પૂર્વમાં કહેવાયા. સાધુઓને કામજન્ય વિકલાક્ષપણું વિધમાન નથી. ll૧૯૬ll શ્લોક :
अतो यद्यपि दृश्यन्ते, ते बहिर्नष्टदृष्टयः ।
तथापि साधवो नैव, विकलाक्षा नराधिप! ।।१९७।। શ્લોકાર્ચ -
આથી જો કે તેઓ બાહ્યનષ્ટદષ્ટિવાળા દેખાય છે તોપણ હે રાજા ! સાધુઓ વિકલાક્ષ નથી જ. I૧૯ના શ્લોક :
तेनामी जन्तवः प्रोक्ता, विकलाक्षा मया पुरा ।
आत्मा प्रकाशितो भूप! सज्जाक्षश्चारुलोचनः ।।१९८ ।। શ્લોકાર્ચ -
તે કારણથી આ જીવો ચક્ષ વગરના પૂર્વમાં મારા વડે કહેવાયા. હે રાજા ! આત્મા મારો પોતાનો આત્મા, સજ્જ અક્ષવાળો સ્પષ્ટ ચક્ષવાળો, સુંદર લોચનવાળો પ્રકાશિત કરાયો. ll૧૯૮