________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
इदं कारणमालोच्य, बुभुक्षार्ताः पुरा मया ।
यूयमुक्ता धरानाथ ! तृप्तश्चात्मा प्रकाशितः । । १५१ ।।
શ્લોકાર્થ :
આ કારણની આલોચના કરીને પૂર્વમાં મારા વડે ક્ષુધાથી આર્ત તમે કહેવાયા. અને હે પૃથ્વીના નાથ ! આત્મા=પોતાનો આત્મા, તૃપ્ત પ્રકાશિત કરાયો. ||૧૫૧।।
શ્લોક ઃ
તથા
अनागतेषु भोगेषु, योऽभिलाषो नराधिप । ।
सा पिपासेति विज्ञेया, भावकण्ठस्य शोषणी । । १५२ । ।
શ્લોકાર્થ :
અને હે રાજા ! અનાગત ભોગોમાં જે અભિલાષ છે તે પિપાસા ભાવકંઠને શોષનારી જાણવી. ।।૧૫૨ણા
શ્લોક ઃ
तया पिपासिताः सर्वे, पिबन्तोऽप्युदकं जनाः ।
યે ચિત્ ભૂપ! દૃશ્યન્તુ, નૈનધર્મવહિતાઃ ।। ।।
૧૪૩
શ્લોકાર્થ :
હે રાજા ! જે કોઈ જૈનધર્મથી બહિષ્કૃત દેખાય છે, પાણીને પીતા પણ તે સર્વજનો તેનાથી=ભાવકંઠને શોષનારી પિપાસાથી, પિપાસિત થયેલા છે. II૧૫૩।।
શ્લોક ઃ
मुनयस्तु सदा धन्या, भाविभोगेषु निःस्पृहाः ।
तेनोदकं विनाऽप्येते, पिपासादूरवर्तिनः । । १५४।।
શ્લોકાર્થ ઃ
ભાવીભોગોમાં નિઃસ્પૃહ સદા ધન્ય મુનિઓ છે તે કારણથી પાણી વગર પણ આ=મુનિઓ, પિપાસાથી દૂરવર્તી છે=પિપાસાથી રહિત છે. ।।૧૫૪।।
શ્લોક ઃ
अतः पिपासिता यूयमहं तु न तृषार्दितः ।
મયેનું વ્હારાં મત્વા, પુરા રાનત્રિવેવિતમ્ ।।।