________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
ततः कृत्वा नरेन्द्रेण, ललाटे करकुड्मलम् ।
સ પૃષ્ઠો માવાનેવું, સ્યું મો નાથ! ધ્યતામ્? ।।૨૪।।
શ્લોકાર્થ :
તેથી રાજા વડે લલાટમાં હાથ જોડીને તે ભગવાન આ પ્રમાણે પુછાયા, હે નાથ ! તમે કોણ છો, કહો ? ||૧૨૪]
શ્લોક ઃ
मुनिरुवाच
यतिरस्मि महाराज ! न देवो नापि दानवः ।
विशेषयतिरूपं तु, लिङ्गादेवावगम्यते । । १२५ ।।
૧૩૭
શ્લોકાર્થ :
મુનિએ કહ્યું. હે મહારાજ ! હું દેવ નથી, દાનવ પણ નથી, યતિ છું. વિશેષ યતિરૂપ વળી, લિંગથી જ જણાય છે. ૧૨૫।।
શ્લોક ઃ
धवलराजेनोक्तं
यद्येवं किमिदं नाथ! विहितं भवताऽद्भुतम् । ईदृशं रूपनिर्माणं, पूर्वं बीभत्सदर्शनम् ।।१२६।।
શ્લોકાર્થ :
ધવલરાજા વડે કહેવાયું. હે નાથ ! જો આ પ્રમાણે છે=તમે યતિ છો, તો તમારા વડે કેમ આ અદ્ભુત આવા પ્રકારનું રૂપનિર્માણ કરાયું, પૂર્વમાં બીભત્સદર્શન કરાયું. II૧૨૬]I
શ્લોક ઃ
कृष्णवर्णादयो दोषा, निजदेहविवर्तिनः ।
અસ્મા મવતાઽવિષ્ટાઃ, હ્રિ વા ચિત્ત્વ ારગમ્? ।।૨૭।।
શ્લોકાર્થ :
નિજ દેહવર્તી કૃષ્ણવર્ણાદિ દોષો તમારા વડે અમને કેમ કહેવાયા ? અથવા કયા કારણને વિચારીને કહેવાયા ? ||૧૨૭।।