________________
૧૨૭
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ PCोs:
स्वकार्यमवधीयैव, परकार्ये कृतोद्यमाः । भवन्ति सततं सन्तः, प्रकृत्यैव न संशयः ।।८६।। अथवास्वकार्यमिदमेतेषां, यत्परार्थे प्रवर्तनम् । भानोः किं किञ्चिदस्त्यन्यल्लोकोद्योतादृते फलम् ।।८७।। अथवानिजे सत्यपि साधूनां, कार्ये नैवादरः क्वचित् । सलाञ्छनो जगद्द्योती, दृष्टान्तोऽत्र निशाकरः ।।८८।। नाभ्यर्थिताः प्रवर्तन्ते, परकार्ये महाधियः ।। केन हि प्रार्थिता लोके, वृष्टये धीर! नीरदाः? ।।८९।। स्वप्नेऽपि न स्वदेहस्य, सुखं वाञ्छन्ति साधवः । क्लिश्यन्ते यत्परार्थे ते, सैव तेषां सुखासिका ।।९०।। यथाऽग्निहपाकाय, जीवनाय यथाऽमृतम् । स्वभावेन तथा लोके, परार्था साधुसंहतिः ।।९१।। कथं ते नामृतं सन्तो? ये परार्थपरायणाः । तृणायापि न मन्यन्ते, ससुखे धनजीविते ।।१२।। इत्येवं ते महात्मानः, परार्थे कृतनिश्चयाः ।
आत्मनोऽपि भवन्त्येव, नूनं सिद्धप्रयोजनाः ।।९३।। अष्टभिः कुलकम् । दोडार्थ :
સ્વકાર્યની અવગણના કરીને જ સતત પરકાર્યમાં કૃતઉધમવાળા પ્રકૃતિથી જ સંતપુરુષો હોય છે સંશય નથી. અથવા આ આમનું સ્વકાર્ય છે જે પરઅર્થમાં=બીજાના પ્રયોજનમાં, પ્રવર્તન છે. સૂર્યને લોકના ઉધોતને છોડીને શું કંઈ અન્ય ફલ છે અર્થાત્ કંઈ નથી. અથવા સાધુઓનું નિજકાર્ય હોતે છતે પણ ક્યાંય આદર નથી જ. આમાં સાધુઓના કૃત્યમાં, લાંછનયુક્ત જગતના ઉધોતને કરનાર નિશાકરચંદ્ર, દષ્ટાંત છે. મહાપુરુષો પરકાર્યમાં અભ્યર્થિત=પ્રાર્થના કરાયેલા, પ્રવર્તતા નથી. દિ=જે કારણથી, હે વીર ! લોકમાં કોઈના વડે વાદળાંઓ વૃષ્ટિ માટે પ્રાર્થના કરાયાં ? સાધુઓ સ્વપ્નમાં પણ સ્વદેહના સુખને ઈચ્છતા નથી. જે કારણથી પર અર્થમાં તેઓ ક્લેશ કરે છે–શારીરિક કષ્ટો વેઠે છે, તે જ=પર અર્થે શારીરિક કષ્ટો વેઠે તે જ, તેઓની