________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
पश्यन्नपि जगत्सर्वं, नाथ! मां पुरतः स्थितम् ।
कषायारातिवर्गेण, किं न पश्यसि पीडितम् ? ।।४४।। શ્લોકાર્ચ -
હે નાથ ! જગત સર્વને જોતા પણ તમે સન્મુખ રહેલા મને કષાયોરૂપી શત્રુઓના વર્ગથી પીડિત કેમ જોતા નથી ? ll૪૪ll શ્લોક :
कषायाभिद्रुतं वीक्ष्य, मां हि कारुणिकस्य ते ।
विमोचने समर्थस्य, नोपेक्षा नाथ! युज्यते ।।४५।। શ્લોકાર્થ :
કષાયોથી અભિદ્રત પીડિત, મને જોઈને છોડાવામાં સમર્થ કારુણિક એવા તમને હે નાથ ! ઉપેક્ષા ઘટતી નથી. ll૪૫ll શ્લોક :
विलोकिते महाभाग! त्वयि संसारपारगे ।
आसितुं क्षणमप्येकं, संसारे नास्ति मे रतिः ।।४६।। શ્લોકાર્ય :
હે મહાભાગ ! સંસારથી પારને પામેલા વિલોકિત એવા તમે હોતે છતે જોવાયેલા તમે હોતે છતે, મને સંસારમાં એક ક્ષણ પણ રહેવા માટે રતિ નથી. II૪૬ll બ્લોક :
किं तु किं करवाणीह? नाथ! मामेष दारुणः ।
आन्तरो रिपुसङ्घातः, प्रतिबध्नाति सत्वरम् ।।४७।। શ્લોકાર્ચ -
પરંતુ શું કરું? અહીં=સંસારમાં હે નાથ ! આ દારુણ અંતર રિપુસંઘાતઃશત્રુઓનો સમૂહ, શીઘ મને બાંધે છે. II૪૭ll
શ્લોક :
विधाय मयि कारुण्यं, तदेनं विनिवारय । उद्दामलीलया नाथ! येनागच्छामि तेऽन्तिके ।।४८।।