________________
૧૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
અનાદિના અભ્યાસના યોગથી વિષયની અશુચિરૂપ કાદવના ગર્તામાં ભૂંડના જેવું મારું ચપલ મન જાય છે. ll૧૯ll શ્લોક :
न चाहं नाथ! शक्नोमि, तनिवारयितुं चलम् ।
અતિ પ્રસાદ તવા ટેવ! વાર વારી ૪૦ ના. શ્લોકાર્થ :
હે નાથ ! ચલ એવા તેને=ચપલ મનને, નિવારણ કરવા માટે હું સમર્થ નથી, આથી પ્રસાદ કરો હે દેવ ! હે દેવ ! તેને-ચપલ મનને, વારણ કરો વારણ કરો. ll૪oll શ્લોક :
किं ममापि विकल्पोऽस्ति? नाथ! तावकशासने । येनैवं लपतोऽधीश! नोत्तरं मम दीयते ।।१।।
શ્લોકાર્ધ :
હું નાથ ! તમારા શાસનમાં શું મને પણ વિકલ્પ છે ? અર્થાત્ શું મને સંશય છે? જે કારણથી આ રીતે બોલતા પણ મને હે ઈશ્વર ! ઉત્તર આપતા નથી. II૪૧II શ્લોક :
आरूढमियती कोटी, तव किङ्करतां गतम् ।
મામધેડનુઘાર્વત્તિ, વિરમદ્યપ પરીષદ ? In૪૨ા. શ્લોકાર્ચ -
તમારી કિંકરતાને પામેલ આટલી કોટિને આરૂઢ એવા મને પણ આ પરિષહો કેમ હજી પણ છોડતા નથી ? પાછળ દોડે છે ? ll૪રા શ્લોક :
किं चामी प्रणताशेषजनवीर्यविधायक! ।
उपसर्गा ममाद्यापि, पृष्ठं मुञ्चन्ति नो खलाः ।।४३।। શ્લોકાર્ચ -
નમેલા અશેષ જનના વીર્યને કરનારા એવા હે ભગવાન ! ખાલ એવા આ ઉપસર્ગો હજી પણ મારી પીઠને કેમ મૂકતા નથી ? I૪all