________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
હે નાથ ! ભુવનભાસ્કર જોયે છતે=ભુવનને પ્રકાશ કરનાર સૂર્ય જોવાયે છતે, પદ્મની જેમ અહીં=સંસારમાં, ખૂલતા કર્મરૂપી કોશવાળું એવું મારું ચિત્ત તમારામાં વિકાસ પામે જ છે. II૩૦]I
શ્લોક ઃ
अनन्तजन्तुसन्तानव्यापाराक्षणिकस्य ते । મમોરિ નન્નાથ! ન ખાને જીવૃશી વા? ।।।।
-
શ્લોકાર્થ
હે જગત્નાથ ! અનંત જીવોના સમૂહના વ્યાપારમાં તત્પર એવા તમારી મારા ઉપર કેવા પ્રકારની દયા છે (તે) હું જાણતો નથી. II૩૧।।
શ્લોક ઃ
समुन्नते जगन्नाथ ! त्वयि सद्धर्मनीरदे ।
नृत्यत्येष मयूराभो, मद्दोर्दण्डशिखण्डिकः । । ३२।।
૧૦૩
શ્લોકાર્થ :
હે જગન્નાથ ! સદ્ધર્મ રૂપી વાદળા જેવા તમે સમુન્નત થયે છતે મયૂર જેવી મારી બે ભુજારૂપ મોર એવો આ=તમારો સેવક, નૃત્ય કરે છે. II૩૨।।
શ્લોક ઃ
तदस्य किमियं भक्तिः ? किमुन्मादोऽयमीदृश: ? । दीयतां वचनं नाथ ! कृपया मे निवेद्यताम् ।।३३।।
શ્લોકાર્થ :
તે કારણથી આની=તમારા સેવકની, શું આ ભક્તિ છે ? આવા પ્રકારનો શું ઉન્માદ છે ? વચન આપો=ઉત્તર આપો. હે નાથ ! કૃપાથી મને નિવેદન કરો. II33||
શ્લોક ઃ
मञ्जरीराजिते नाथ! सच्चूते कलकोकिलः । यथा दृष्टे भवत्येव, लसत्कलकलाकुलः ।। ३४।। तथैष सरसानन्दबिन्दुसन्दोहदायक ! । त्वयि दृष्टे भवत्येवं, मूर्खोऽपि मुखरो जनः ।। ३५ ।।