________________
૧૦૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
स्फुटं च जगदालम्ब! नाथेदं ते निवेद्यते ।
नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ।।२६।। શ્લોકાર્ચ -
હે જગતઆલંબન ! હે નાથ ! તમને આ પણ નિવેદન કરાય છે. અહીં સંસારમાં, તમને છોડીને આ લોકમાં મને કોઈ શરણ નથી. |રા શ્લોક :
त्वं माता त्वं पिता बन्धुस्त्वं स्वामी त्वं च मे गुरुः ।
ત્વમેવ નલીનના ગવત ગીવિતેશ્વર! મારા શ્લોકાર્ધ :
તમે માતા છો, તમે પિતા છો, તમે બંધુ છો, તમે સ્વામી છો, તમે મારા ગુરુ છો. હે જગતના આનંદ જીવિતેશ્વર એવા ભગવાન ! તમે જ જીવિત છો. IIરી શ્લોક :
त्वयाऽवधीरितो नाथ! मीनवज्जलवर्जिते ।
निराशो दैन्यमालम्ब्य, म्रियेऽहं जगतीतले ।।२८।। શ્લોકાર્ચ -
હે નાથ ! તમારા વડે અવગણના કરાયેલો, જલવર્જિત સ્થાનમાં માછલાની જેમ નિરાશ એવો હું દેવનું આલંબન કરીને જગતીતલમાં મરીશ. ll૧૮ શ્લોક :
स्वसंवेदनसिद्धं मे, निश्चलं त्वयि मानसम् ।
साक्षाद्भूतान्यभावस्य, यद्वा किं ते निवेद्यताम् ? ।।२९।। શ્લોકાર્ચ -
તમારા વિશે સ્વસંવેદનસિદ્ધ મારું નિશ્ચલ માનસ છે. અથવા સાક્ષાતભૂત થયા છે અન્યના ભાવો જેને એવા તમને શું નિવેદન કરું ? ll૨૯ll શ્લોક :
मच्चित्तं पद्मवन्नाथ! दृष्टे भुवनभास्करे । त्वयीह विकसत्येव, विदलत्कर्मकोशकम् ।।३०।।