________________
૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરતો, મહાપાપને જોતો નથી. લજ્જા પામતો નથી. કુલક્રમને જોતો નથી=કુલમર્યાદાને જોતો નથી. ll૧૨૪ll શ્લોક -
अन्यदा लोलतावाक्यैर्मद्यविह्वलचेतसा ।
महाजं मारयामीति, मारितः पशुपालकः ।।३२५ ।। શ્લોકાર્થ :
અન્યદા લોલતાનાં વચનોથી મઘમાં વિલ્વલ ચિતવાળા તેના વડે “મોટા અજનેત્રંબકરાને, હું મારું છું’ એ પ્રકારે પશુપાલક મરાયો. ll૩૨૫ll શ્લોક :___ ततश्च तमजारक्षं, पशुभ्रान्त्या निपातितम् ।
निरीक्ष्य लोलतादुःखाज्जडेनेदं विचिन्तितम् ।।३२६ ।।
શ્લોકા :
અને ત્યારપછી પશુની ભ્રાંતિથી મૃત્યુ પામેલા બકરાના રક્ષક એવા તેને=પશુપાલકને, જોઈને લોલતાના દુઃખથી જડ વડે આ પ્રમાણે વિચારાયું. ll૩ર૬ll શ્લોક :
लालिता रसना नूनं, मांसैर्नानाविधैर्मया ।
इदं तु मानुषं मांसं, नैव दत्तं कदाचन ।।३२७ ।। શ્લોકાર્થ :
ખરેખર વિવિધ પ્રકારનાં માંસોથી મારા વડે રસના પોષાય છે. વળી આ મનુષ્યનું માંસ મારા વડે ક્યારેય અપાયું નથી. l૩૨૭ll શ્લોક :
ततोऽधुना ददामीदमस्यै पश्यामि यादृशः ।
अनेन जायते तोषो, रसनायाः सुखावहः ।।३२८ ।। શ્લોકાર્ચ -
તેથી હમણાં આને=પડેલા પશુપાલકના માંસને, આને રસનાને, આપું. આના દ્વારા=મનુષ્યના માંસ દ્વારા, જેવા પ્રકારનો રસનાનો સુખાવહ તોષ થાય છે તેને હું જોઉં. I[૩૨૮