SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चारित्रधर्मराजस्य, वक्त्रमेतन्मनोहरम् । आकाङ्क्षार्त्तिविनाशेन, जनेऽत्र कुरुते सुखम् ।।१२२।। શ્લોકાર્ચ - ચારિત્રધર્મરાજાનું આ મનોહર મુખ આકાંક્ષાના આર્તિના વિનાશથી અહીં=જૈનશાસનમાં રહેલા લોકોમાં, સુખને કરે છે. ll૧૨ી. શ્લોક : विशिष्टज्ञानसंवेगशमसातकरं परम् । तपःसंज्ञमिदं वक्त्रमव्याबाधसुखावहम् ।।१२३।। શ્લોકાર્ચ - પ્રકૃષ્ટ એવા વિશિષ્ટ જ્ઞાનથી, સંવેગથી, અને શમથી થનારી શાતાને કરનારું તપ સંજ્ઞાવાળું આ મુખ અવ્યાબાધ સુખને લાવનારું છે. ll૧૨all શ્લોક : इदमस्य नरेन्द्रस्य, वदनं वीक्ष्य सज्जनाः । आराध्य च महासत्त्वा, निर्वृतिं यान्ति लीलया ।।१२४।। શ્લોકાર્ચ - આ નરેન્દ્રનું આ મુખ જોઈને અને આરાધના કરીને મહાસત્ત્વશાળી એવા સજ્જનો લીલાપૂર્વક નિવૃતિને પામે છે. I૧૨૪ll શ્લોક : तदिदं ते तपोनाम, भूपतेर्वदनं मया । कथितं साम्प्रतं वक्ष्ये, चतुर्थं शुद्धभावनम् ।।१२५ ।। શ્લોકાર્ધ : તે આ તપ નામનું ભૂપતિનું મુખ મારા વડે તને કહેવાયું. હવે ચોથું શુદ્ધભાવન નામનું મુખ હું કહીશ. II૧૨૫ બ્લોક : स्मृतं निरीक्षितं भक्त्या, सज्जनैरिदमञ्जसा । निःशेषपापसङ्घातदलनं कुरुते मुखम् ।।१२६ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy