SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૭ શ્લોકાર્ધ : જે કારણથી હે વત્સ પ્રકર્ષ ! અહીં નિર્મલશિખરમાં રહેલા જીવોને આ સર્વ ભવચક્ર હાથમાં રહેલાની જેમ=હાથમાં રહેલી વસ્તુની જેમ, દેખાય છે. II૪૧૫ શ્લોક : ततो विविधवृत्तान्तं, दुःखसङ्घातपूरितम् । विलोक्येदं विरज्यन्ते, नगरात्तेऽमुतो जनाः ।।४२।। શ્લોકાર્ચ - તેથી=ભવચક્ર સ્પષ્ટ દેખાય છે તેથી, વિવિધ વૃત્તાંતવાળું, દુઃખના સમૂહથી પરિત આને જોઈને આ નગરથી તે જનો વિરક્ત થાય છે. ll૪૨ાા શ્લોક : विरक्ताश्च भवन्त्यत्र, प्रतिबद्धा महागिरौ । विवेके भावतः सौख्यहेतुरेष च सगिरिः ।।४३।। શ્લોકાર્ચ - અને વિરક્ત થયેલા આ મહાગિરિમાં પ્રતિબદ્ધ થાય છે અને ભાવથી વિવેક થયે છતે આ સગિરિ સુખનો હેતુ છે. ll૪3II શ્લોક : તતविवेकसगिरेर्वत्स! माहात्म्येनास्य ते जनाः । भवन्ति सुखिनोऽत्यन्तं, भवचक्रेऽपि संस्थिताः ।।४४।। શ્લોકાર્થ : અને તેથી આ ગિરિ સુખનો હેતુ છે તેથી, હે વત્સ ! આ વિવેક સગિરિના માહાભ્યથી તે લોકો ભવચક્રમાં પણ રહેલા અત્યંત સુખી થાય છે. ll૪૪l. શ્લોક : तदेष सर्वलोकानां, सुखहेतुर्महागिरिः । विवेको वर्णितस्तुभ्यमधुना शिखरं शृणु ।।४५।। શ્લોકાર્ય : તે કારણથી સર્વ લોકોને સુખનો હેતુ આ વિવેક નામનો મહાગિરિ તને વર્ણન કરાયો. હવે શિખરને તું સાંભળ. II૪પII
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy