SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : लोकायतास्तु दूरेण, वर्तन्ते वत्स! निर्वृतेः । ये हि पापहतात्मानो, निराकुर्वन्ति तामपि ।।५।। શ્લોકાર્ચ - વળી, હે વત્સ ! લોકાયતો નિવૃતિના દૂરથી વર્તે છેઃનિવૃતિને સ્વીકારતા નથી. દિ=જે કારણથી, પાપથી હણાયેલા આત્માવાળા જેઓ તેનું પણ=નિવૃતિનું પણ, નિરાકરણ કરે છે. પII શ્લોક : શિષ્યलोकायतमतं प्राज्ञैज्ञेयं पापौघकारणम् । निर्द्वन्द्वानन्दपूर्णाया, निर्वृतेः प्रतिषेधकम् ।।६।। શ્લોકાર્ધ : વળી, નિર્બદ્ધ આનંદથી પૂર્ણ એવી નિવૃતિનું પ્રતિષેધક લોકાયત મત પાપના સમૂહનું કારણ પ્રાજ્ઞ વડે જાણવું. II૬ll. શ્લોક : तस्माद्दुष्टाशयकरं, क्लिष्टसत्त्वैः विचिन्तितम् । पापश्रुतं सदा धीरैर्वर्यं नास्तिकदर्शनम् ।।७।। શ્લોકાર્ધ : તે કારણથી દુષ્ટ આશયને કરનાર ક્લિષ્ટ જીવોથી વિચારાયેલ પાપકૃત એવા નાસ્તિકદર્શનનો ધીર પુરુષોએ સદા ત્યાગ કરવો જોઈએ. ll૭ી. શ્લોક : परमार्थेन सा वत्स! नेष्टा मीमांसकैरपि । यैः सर्वज्ञं निराकृत्य, वेदप्रामाण्यमीरितम् ।।८।। શ્લોકાર્ચ - હે વત્સ ! તે નિવૃતિ, મીમાંસકો વડે પણ પરમાર્થથી ઈચ્છાઈ નથી. જેઓ વડે સર્વજ્ઞનું નિરાકરણ કરીને વેદના પ્રામાણ્યને સ્વીકારાયું છે. III
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy