________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
विमर्शेनाभिहितं
यदिदं दृश्यतेऽत्रैव, विवेकवरपर्वते ।
निर्मलं शिखरं तुङ्गमप्रमत्तत्वनामकम् ।।४७॥
*
શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું - ઊંચું નિર્મલ શિખર દેખાય છે. II૪૭।।
શ્લોક ઃ
અહીં જ=માનવાવાસમાં, વિવેકવર પર્વતમાં જે આ અપ્રમત્ત નામનું
विस्तीर्णमिदमत्यर्थमत्रैव च निवेशितम् ।
पुरं लोकोत्तरं वत्स ! तज्जैनमभिधीयते ।। ४८ ।।
૧૮૯
શ્લોકાર્થ ઃ
અત્યંત વિસ્તીર્ણ લોકોત્તર એવું આ નગર અહીં જ=માનવાવાસમાં જ, રહેલું છે. તે હે વત્સ ! જૈન કહેવાય છે. II૪૮।।
શ્લોક ઃ
तस्य ते कथयिष्यामि, ये गुणाः शेषजित्वराः ।
तथापि लोकरूढ्यैव, षष्ठं हि तदुदाहृतम् ।।४९।।
શ્લોકાર્થ :
શેષને જીતનારા તેના જે ગુણો છે તેને હું કહીશ. તોપણ લોક રૂઢિથી જ છઠ્ઠું તે કહેવાયું છે= જૈન નગર કહેવાયું છે. ।।૪૯
શ્લોક ઃ
अन्यच्च तत्र ये लोकास्तेषामेष महत्तमः ।
न बाधकः प्रकृत्यैव, मिथ्यादर्शननामकः ।। ५० ।।
શ્લોકાર્થ
:
અને બીજું ત્યાં=જૈન નગરમાં, જે લોકો છે તેઓને આ મિથ્યાદર્શન નામનો મહત્તમ પ્રકૃતિથી બાધક નથી. II૫૦