________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
तदेतेषु परेषूच्चैर्येऽमी लोकाः प्रकीर्तिताः ।
ते विशेषेण कुर्वन्ति, मिथ्यादर्शनशासनम् ।।३९।।
શ્લોકાર્થ : -
તે કારણથી આ નગરોમાં જે આ લોકો અત્યંત કહેવાયા તે વિશેષથી મિથ્યાદર્શનનું શાસન કરે છે=મિથ્યાદર્શનની આજ્ઞા સ્વીકારે છે. II3II
શ્લોક ઃ
यच्च प्रोक्तं मया पूर्वं सभार्यस्य विजृम्भितम् । तस्य सर्वं तदेतेषु लोकेषु ननु दृश्यते ।। ४० ।।
શ્લોકાર્થ :
અને મારા વડે પત્ની સહિત એવા તેનું=મિથ્યાદર્શનનું, જે વિકૃતિ પૂર્વમાં કહેવાયું તે સર્વ આ લોકોમાં ખરેખર દેખાય છે. II૪૦||
શ્લોક ઃ
प्रकर्षेणोक्तं
षडत्र यानि श्रूयन्ते, मण्डलानि लोकवार्तया ।
दर्शनानि किमेतानि, तान्याख्यातानि मे त्वया ? ।।४१ ।।
૧૮૭
શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું – અહીં=માનવવાસમાં, જે છ મંડલો લોકવાર્તાથી સંભળાય છે. શું આ દર્શનો મને તમારા વડે તે=તે મંડલો, કહેવાયાં છે ? ।।૪૧||
શ્લોક ઃ
विमर्शेनोदितं वत्स ! कथ्यते ते परिस्फुटम् ।
एतानि पञ्च तान्येव, मीमांसकपुरं विना ।।४२।।
શ્લોકાર્થ ઃ
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! મીમાંસક નગર વગર આ પાંચ તે જ તને પરિસ્ફુટ કહેવાય છે. ।।૪૨।।
શ્લોક ઃ
अर्वाक्कालिकमेतद्धि, मीमांसकपुरं मतम् । तेन दर्शनसंख्यायामेतल्लोकैर्न गण्यते ।।४३।।