SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અંતરાયને આગળ કરીને, પાપોદયરૂપી ચોરટાઓથી ભરાયેલી આ પણ દરિદ્રતા પણ, હે વત્સ ! તે જ પાપી વડે–પાપોદય કર્મ વડે, પ્રયુક્ત છે. ll૨૨૮ll શ્લોક : प्रयुञ्जते पुनर्लोके, हेतवो ये बहिर्गताः । एनां दरिद्रतां तात! तानहं ते निवेदये ।।२२९ ।। શ્લોકાર્ચ - વળી, લોકમાં જે બહિર્ગત હેતુઓ આ દરિદ્રતાને પ્રવર્તાવે છે, હે તાત ! પ્રકર્ષ ! તેને હું તને નિવેદિત કરું છું. l૨૨૯ll શ્લોક : जलज्वलनलुण्टाकराजदायादतस्कराः । मद्यद्यूतादिभोगित्ववेश्याव्यसनदुर्नयाः ।।२३०।। ये चान्ये कुर्वते केचिद्धनहानिं वयस्यिकाम् । ચાત્તે દેતવઃ સર્વે, વત્સ! જોયા: પ્રોન: રરૂા યુગમા શ્લોકાર્થ : જલ, જવલન, લુંટારા, રાજના દાયક, તસ્કરો, મધ, ધૂતાદિ, ભોગિત, વેશ્યાનું વ્યસન, દુર્નયો દુનતિઓ, છેઃદરિદ્રતાનાં બાહ્ય નિમિત્તો છે. અને જે અન્ય કોઈ વયચિકા=મિત્ર એવી, ધનહાનિને કરે છે તે સર્વ હેતુઓ હે વત્સ ! આના પ્રયોજક જાણવા–દરિદ્રતાના પ્રયોજક જાણવા. ||૨૩૦-૨૩૧II શ્લોક : केवलं तत्त्वतस्तेऽपि, सान्तरायं चमूभृतम् । पापोदयाख्यं कुर्वन्ति, प्रह्वमस्याः प्रयोजकम् ।।२३२।। શ્લોકાર્ચ - કેવલ તત્ત્વથી તે પણ=જલ, જ્વલન આદિ બાહ્ય હેતુઓ પણ, અંતરાય સહિત ચોરટાઓથી ભરાયેલા આનાઃદરિદ્રતાના પ્રયોજક એવા પાપોદય નામના કર્મને પ્રધ=સન્મુખ કરે છે. ll૨૩શા શ્લોક : दुराशापाशसंमूढं, धनगन्धविवर्जितम् । वीर्येण कुरुते लोकमेषा तात! दरिद्रता ।।२३३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy