________________
૧૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ विमर्शः प्राह मा मैवं, मन्येथास्त्वं कथञ्चन ।
प्रभवन्ति प्रकर्षेण यतोऽत्रान्तरभूभुजः ।।१६।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! મહામોહાદિ રાજાઓનું શું અહીં-આ નગરમાં, પ્રસર નથી=આગમન નથી ? જેથી આ અતિ સુંદર છે. વિમર્શ કહે છે – આ પ્રમાણે તું ન માન, ન માન. જે કારણથી અહીં=આ વિબુધાલયમાં, કોઈક રીતે પ્રકર્ષથી આ અંતરંગ રાજાઓ પ્રભાવ પામે છે. II૫-૯૬ll. શ્લોક :
ईर्ष्याशोकभयक्रोधलोभमोहमदभ्रमैः ।
सतताकुलितं वत्स! पुरं हि विबुधालयम् ।।१७।। શ્લોકાર્ચ -
હે વત્સ! ઈર્ષા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદના ભ્રમો વડે વિબુધાલય નગર સતત આકુલ છે. ll૯૭ી. શ્લોક :
प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्र ननु किं सुखम् ? ।
किं वेदं हष्टचित्तेन, भवता चारु वर्णितम् ? ।।९८।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે ઈર્ષાદિથી સતત આકુલ છે એ પ્રમાણે છે, તો અહીં= વિબુધાલયમાં, સુખ શું છે? અથવા તમારા વડે=વિમર્શ વડે, હર્ષિત ચિત્તથી કેમ સુંદર વર્ણન કરાયું ? Il૯૮ll શ્લોક :
ततस्तेनोदितं वत्स! न सुखं परमार्थतः ।
नाप्यत्र सुन्दरं किञ्चित्तत्त्वतो विबुधालये ।।१९।। શ્લોકાર્થ :
તેથી તેના વડે મામા વડે, કહેવાયું – હે વત્સ!પરમાર્થથી સુખ નથી. વળી આ વિબુધાલયમાં તત્વથી કંઈ સુંદર નથી. II૯૯ll શ્લોક :
केवलं मुग्धबुद्धीनां, विषयामिषवाञ्छिनाम् । अत्रास्था महती वत्स! मयेदं तेन वर्णितम् ।।१००।।