________________
૧૧૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
तासांमध्ये गृहीतश्च, वर्धनः क्रूरकर्मभिः ।
સ સાર્થવાદ નૃત્યેવંવાવિમિર્મદ્ર! તરેઃ ૫૪૪૫
શ્લોકાર્થ ઃ
હે ભદ્ર ! તેઓની=બંદીજનોની મધ્યમાં ‘તે સાર્થવાહ છે’ એ પ્રમાણે બોલતા ક્રૂર કર્મવાળા ચોરો વડે વર્ધન ગ્રહણ કરાયો, 11૪૪॥
શ્લોક ઃ
नीत्वा पल्लिं ततोऽनेकयातनाशतपीडितः ।
स चौरैर्विहितो वत्स ! वर्धनो धनवाञ्छया ।। ४५ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી હે વત્સ ! પલ્લીમાં લઈ જઈને તે વર્ધન ધનવાંછાથી ચોરો વડે અનેક સેંકડો યાતનાથી પીડિત કરાયો. ।।૪૫]I
શ્લોક ઃ
अयं च पुरुषस्तस्य, सर्वदा पादधावकः ।
વત્સ! તમ્બનો નામ, ગૃહનો વાસવાર: ।।૪૬।।
શ્લોકાર્થ ઃ
અને હે વત્સ ! આ પુરુષ=જે મુસાફર તરીકે આવેલ છે એ પુરુષ, સર્વદા તેનો=વર્ધનનો, સેવક, લમ્બનક નામનો ઘરમાં ઉત્પન્ન થયેલો દાસપુત્ર છે. II૪૬]]
શ્લોક ઃ
ततस्तं तादृशं दृष्ट्वा, स्वामिनं चौरपीडितम् ।
नंष्ट्वा कथञ्चिदायातो, वृत्तान्तस्य निवेदक: ।।४७।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી ચોરથી પીડિત તેવા પ્રકારના તેને=વર્ધનને, જોઈને કોઈપણ રીતે નાસીને વૃત્તાંતનો નિવેદક આ દાસપુત્ર, આવ્યો. II૪૭।।
શ્લોક ઃ
निवेदिते च वृत्तान्ते, तथा वासववाणिजः । यदकार्षीत्त्वया तच्च, दृष्टमेव ततः परम् ।।४८।।