________________
४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે આ કહેવાયું છે. જ્યારે ચિત્તસૌંદર્યમાં જે શુભપરિણામ તેની જે નિષ્પ્રકંપતા, તેનાથી જનિત જે ક્ષાંતિ, તે ક્ષાંતિ જ, આ પાપમિત્ર વૈશ્વાનરની સાથે નંદિવર્દ્રન કુમારનો આ સંસર્ગ નિવારણ કરવા સમર્થ છે, અન્ય તેના નિવારણમાં કોઈ ઉપાય નથી. તે સર્વ=સિદ્ધપુત્રે જે કહ્યું તે સર્વ, આના દ્વારા યુક્તિ-યુક્ત કહેવાયું છે=સિદ્ધપુત્ર દ્વારા યુક્તિ-યુક્ત કહેવાયું છે અથવા આમાં=સિદ્ધપુત્રના કથનમાં, શું આશ્ચર્ય છે ? દ્દિ=જે કારણથી, જિનમતને જાણનારા ક્યારે અયુક્ત બોલતા નથી. ત્યારપછી=સિદ્ધપુત્રે આ પ્રકારે કથન કર્યું ત્યારપછી, તે જિનમતજ્ઞના વચનને સાંભળીને પિતા વડે પાસે બેઠેલ મતિધન નામના મહામંત્રીનું મુખ અવલોકન કરાયું. આ=મહામંત્રી, નજીક આવ્યો. પિતા વડે કહેવાયું, હે આર્ય ! મતિધન ! તારા વડે આ સંભળાયું ? મતિધન વડે કહેવાયું, હે દેવ, સંભળાયું, તાત વડે કહેવાયું હે આર્ય જો આ પ્રમાણે છે=આ સિદ્ધપુત્ર કહે છે એ બરાબર છે, તો આ કથન મારા ચિત્તના ઉદ્વેગનું મહાકારણ છે. જે કારણથી વિશિષ્ટજન, સ્પૃહણીય પણ કુમારનો આ ગુણસમૂહ પાપમિત્રતા સંબંધથી દૂષિત નિષ્ફળ થયેલો છે તેથી તું જા, ચિત્તસૌંદર્ય નગરમાં વચનવિન્યાસમાં કુશળ પ્રધાન એવા મંત્રીઓને શીઘ્ર મોકલ. તે દેશમાં અસંભવી એવા ભેટણાને ગ્રહણ કરાવ=સાથે આપ, જતા એવા તેઓને=પ્રધાન-મંત્રીઓને, નિરંતર સંબંધના કરણમાં પટુ એવા ઉપચારનાં વચનોનો ઉપદેશ આપ. જેથી શુભપરિણામ રાજા સાથે પોતાનો સુંદર સંબંધ થાય. કુમાર માટે શુભપરિણામ રાજાને ક્ષાંતિ નામની પુત્રીની માંગણી કરાવ, મતિધન વડે કહેવાયું, દેવ ! જે આજ્ઞા કરે. મતિધન જવા માટે પ્રવૃત્ત થયો.
-
कर्म्मपरिणामायत्तः कन्यापरिणयः
जिनमतज्ञेनाभिहितं - महाराज ! अलमनेनारम्भेण, न खल्वेवंविधगमनयोग्यं तन्नगरं, तातेनाभिहितंआर्य! कथम्? जिनमतज्ञेनाभिहितं महाराज! समस्तान्येवात्र लोके नगरराजभार्यापुत्रमित्रादीनि वस्तूनि द्विविधानि भवन्ति, तद्यथा - अन्तरङ्गाणि बहिरङ्गाणि च तत्र बहिरङ्गेष्वेव वस्तुषु भवादृशां गमनाऽऽज्ञापनादिव्यापारो, नान्तरङ्गेषु एतच्च नगरं, राजा, तत्पत्नी, दुहिता, च सर्वमन्तरङ्गं वर्त्तते, तत्र युज्यते तत्र महत्तमप्रेषणम् । तातेनाभिहितं- आर्य ! कः पुनस्तत्र प्रभवति ? जिनमतज्ञेनाभिहितं યોઽન્તરા વ રાના । તાતેનામિહિત-આર્ય! : પુનરસૌ? નિનમતોનામિતિ-મહારાન! ધર્મपरिणामः, तस्य हि शुभपरिणामस्य कर्मपरिणामेनैव भटभुक्त्या दत्तं तन्नगरम्, अतस्तदायत्तोऽसौ वर्त्तते । तातेनाभिहितं-आर्य ! किं भवत्यसौ कर्म्मपरिणामो मादृशामभ्यर्थनाविषयः ? जिनमतज्ञेनाभिहितं - महाराज ! नैतदेवं, स हि यथेष्टकारी प्रायेण नापेक्षते सत्पुरुषाभ्यर्थनां, न रज्यते सदुपचारवचनेन, न गृह्यते परोपरोधेन, नानुकम्पते दृष्ट्वाऽप्यापद्गतं जनं, केवलमसावपि कार्यं विदधानः पृच्छति महत्तमभगिनीं लोकस्थितिं, पर्यालोचयति स्वभार्यां कालपरिणतिं, कथयत्यात्मीयमहत्तमाय स्वभावाय, अनुवर्त्तते अस्यैव नन्दिवर्द्धनकुमारस्य समस्तभवान्तरानुयायिनीं प्रच्छन्नरूपां भार्यां भवितव्यतां, बिभेति कियन्मात्रं नन्दिवर्द्धनकुमारवीर्यादपि स्वप्रवृत्तौ । ततश्चैवंविधमन्तरङ्गपरिजनं स्वसंभावनया