________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૯
શ્લોક :
ततः कृतप्रणामेषु, शेषलोकेषु भावतः ।
प्रयुक्तलोकयात्रेण, गुरुणाऽऽरम्भि देशना ।।११।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભાવથી કૃત પ્રણામવાળા શેષ લોકો હોતે છતે પ્રયુક્ત લોકમાત્રાવાળા એવા ગુરુ વડે દેશના આરંભ કરાઈ. ll૧૧TI.
धर्मदुर्लभतायां देशना શ્લોક :
થ?भो भव्याः! भवकान्तारे, पर्यटद्भिरनाहतम् । અત્યન્તકુમો રોષ, થર્મ: સર્વજ્ઞમાવત: મારા
ધર્મની દુર્લભતાની દેશના શ્લોકાર્ચ -
કેવી રીતે ? એથી કહે છે – હે ભવ્ય જીવો ! ભવરૂપી અટવીમાં સતત ભટકતા જીવો વડે સર્વજ્ઞાભાષિત આ ધર્મ અત્યંત દુર્લભ છે. II૧ચા.
શ્લોક :
યત:
अनादिरेष संसारः, कालोऽनादिः प्रवाहतः ।
जीवाश्चानादिकाः सर्वे, दृश्यन्ते ज्ञानचक्षुषा ।।१३।। શ્લોકાર્ચ -
જે કારણથી અનાદિ આ સંસાર છે. કાલ અનાદિ છે. પ્રવાહથી સર્વ જીવો અનાદિના જ્ઞાનચક્ષુથી દેખાય છે. ll૧૩.
શ્લોક :
न चैते प्राप्नुवन्तोऽमुं, धर्मं सर्वज्ञभाषितम् । कदाचिदपि पूर्वं तु, तेनैते भवभाजनम् ।।१४।।