________________
૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોકાર્ય :દુષ્ટયેષ્ટાથી હંમેશાં લોકોને સંતાપને કરનારા છે તેઓના ઉદ્ધનને કરતો તે રાજા રહે છે.
II8I
શ્લોક :
ज्ञानवैराग्यसंतोषत्यागसौजन्यलक्षणाः ।
ये चान्ये जनताऽऽह्लादकारिणः शिष्टसंमताः ।।५।। શ્લોકાર્ય :
જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, ત્યાગ, સૌજન્ય લક્ષણ, જનતાને આ@ાદ, કરનારા શિષ્ટસંમત જે અન્ય ગુણો છે. આપા શ્લોક -
तेषां स राजा सततं, परिपालनतत्परः ।
आस्ते निःशेषकर्त्तव्यव्यापारविमुखः सदा ।।६।। युग्मम् શ્લોકાર્ય :
તેઓના=તે ગુણોના, પરિપાલનમાં સતત તત્પર, નિઃશેષ કર્તવ્યના વ્યાપારથી વિમુખ એવો તે રાજા સદા રહે છે. IIકો. શ્લોક :
धीधृतिस्मृतिसंवेगशमाद्यैः परिपूर्यते ।
भाण्डागारं यतस्तस्य, गुणरत्नैः प्रतिक्षणम् ।।७।। શ્લોકાર્ચ -
જે કારણથી ઘી, ધૃતિ, સ્મૃતિ, સંવેગ શમ આદિ ગુણરત્નોથી પ્રતિક્ષણ તેના=શુભપરિણામરાજાના, ભાંડાગારને પ્રતિક્ષણ પૂર્ણ કરાય છે. llll શ્લોક :
दण्डश्च वर्द्धते तस्य, चतुर्भेदबलात्मकः ।
शीलाङ्गलक्षणैर्नित्यं, रथदन्तिहयादिभिः ।।८।। શ્લોકાર્ચ -
અને તે રાજાનો ચાર ભેટવાળા બલ સ્વરૂપ દંડ શીલાંગ લક્ષણોરૂપ રથ, હાથી, ઘોડાદિ વડે નિત્ય વધે છે. III.