________________
૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શુભપરિણામ રાજા અને તે નગરમાં સર્વ લોકોનો હિતકારી, દુષ્ટ નિગ્રહમાં કૃત ઉદ્યોગવાળો–દુષ્ટોનો નિગ્રહ કરવા માટે અપ્રમાદથી યત્ન કરતાર, શિષ્ટતા પરિપાલનમાં દત્તાવધાનવાળો=શિષ્ટતા પરિપાલતમાં અપ્રમાદથી યત્ન કરનાર, કોશ-દંડતા સમુદાયથી પરિપૂર્ણ શુભપરિણામ રાજા છે. શ્લોક -
यतोऽसौ सर्वलोकानां, चित्तसन्तापवारकः ।
तथा संपर्कमात्रेण, महानन्दविधायकः ।।१।। શ્લોકાર્થ :
જે કારણથી આ=શુભપરિણામ, સર્વ લોકોના ચિત્તના સંતાપનો વારક છે. અને સંપર્કમાત્રથી મહાઆનંદને કરનાર છે. [૧] શ્લોક :
सदनुष्ठानमार्गेऽपि, जन्तूनां स प्रवर्तकः ।
अतो धीरजनैलॊके, हितकारी निगद्यते ।।२।। શ્લોકાર્ચ -
જીવોને સઅનુષ્ઠાન માર્ગમાં પણ તે પ્રવર્તક છે. આથી ઘીરપુરુષો વડે લોકમાં હિતકારી કહેવાય છે શુભ-પરિણામ હિતકારી છે એમ કહેવાય છે. llરા શ્લોક :
रागद्वेषमहामोहक्रोधलोभमदभ्रमाः ।
कामेाशोकदैन्याद्या, ये चान्ये दुःखहेतवः ।।३।। શ્લોકાર્ચ -
રાગ-દ્વેષ, મહામોહ, ક્રોધ, લોભ, મદરૂપી ભ્રમો અને કામ, ઈર્ષા, શોક, દેવાદિ જે અન્ય દુઃખના હેતુઓ છે. II3I. શ્લોક :
दुष्टचेष्टतया नित्यं, लोकसन्तापकारिणः । तेषामुद्दलनं राजा, स कुर्वनवतिष्ठते ।।४।। युग्मम्