________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૨૩
શ્લોકાર્ચ -
કામ, ક્રોધ, ભય, દ્રોહ, મોહ, માત્સર્ય, વિભ્રમ, શાક્ય, પૈશુન્ય, રાગાદિ જે લોકમાં પાપના હેતુઓ છે. I૯ll શ્લોક -
तेषां तया सहाऽवस्था, नास्त्येव भुवनत्रये ।
અતઃ સા વાતા વેવી, પાપાનાં તૂરવર્તિની સારા શ્લોકાર્ચ - તેઓનું તેણીની સાથે-ચારુતાની સાથે, ભુવનત્રયમાં અવસ્થાન નથી જ. આથી તે ચારુતા દેવી પાપોની દૂરવર્તિની છે. ||૧૦||
दयाप्रभावकथनम् तस्याश्च शुभपरिणामसम्बन्धिन्याश्चारुताया महादेव्या आह्लादहेतुर्जगतः, सुन्दरा रूपेण, वल्लभा बन्धूनां, कारणमानन्दपरम्परायाः, सततं मुनीनामपि हृदयवासिनी विद्यते दया नाम दुहिता ।
દયાના પ્રભાવનું કથન અને શુભ પરિણામ સંબંધીવાળી તે ચારુતા મહાદેવીની દયા નામની પુત્રી છે, તે કેવી છે ? તે બતાવે છે. જગતના આલાદનો હેતુ, સ્વરૂપથી સુંદર, બંધુઓને વલ્લભ, આનંદપરંપરાનું સતત કારણ, મુનિઓના પણ હૃદયમાં વસનારી દયા નામની પુત્રી વિદ્યમાન છે. શ્લોક :
તથાદિसर्वे चराचरा जीवा, भुवनोदरचारिणः । दुःखं वा मरणं वाऽपि, नाभिकाङ्क्षन्ति सर्वदा ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે દયા પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વભાવવાળી છે તે તથાદિથી બતાવે છે – ભુવનના ઉદરમાં ફરનારા સર્વ ચરાચર જીવો, દુઃખને અથવા મરણને પણ સર્વદા ઈચ્છતા નથી. III