________________
૪૧૭
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
हिंसावैश्वानराऽऽसक्तः, पुण्योदयपराङ्मुखः ।
ततोऽहं धर्ममार्गस्य, दूराद् दूरतरं गतः ।।१७।। શ્લોકાર્થ :હિંસા, વૈશ્વાનરમાં આસક્ત, પુણ્યોદયથી પરાક્ષુખ એવો હું ત્યારપછી ધર્મમાર્ગના દૂરથી દૂરતર ગયો. અર્થાત્ ધર્મથી અત્યંત દૂર થયો. ll૧૭ી શ્લોક :
ततश्च
रात्रिशेषे समुत्थाय, पाप. बद्धमानसः ।
ताताम्बादीनदृष्ट्वैव, गतोऽटव्यामहं ततः ।।१८।। શ્લોકાર્ય :
અને ત્યારપછી રાત્રિશેષમાં ઊઠીને શિકારમાં બદ્ધમાનસવાળો માતા-પિતા આદિને જોયા વગર જ ત્યારપછી અટવીમાં હું ગયો-નંદિવર્ધન ગયો. ૧૮ શ્લોક -
अनेकसत्त्वसम्भारं, मारयित्वा गते दिने ।
सन्ध्यायां पुनरायातः, प्रविष्टो भवने निजे ।।१९।। શ્લોકાર્થ :
અનેક જીવોના સમૂહને મારીને દિવસ પૂરો થયે છતે સંધ્યામાં ફરી આવેલો નિજભવનમાં પ્રવેશ કર્યો. II૧૯ll શ્લોક :
अथाऽसौ विदुरः प्रोक्तस्तातेनाऽऽकुलचेतसा ।
मत्समीपे कुमारोऽद्य, किं नायातः? निरूपय ।।२०।। શ્લોકાર્ય :
હવે આકુલ ચિતવાળા પિતા વડે-નંદિવર્ધનના પિતા વડે, આ વિદુર કહેવાયો. મારી સમીપે આજે કુમાર કેમ આવ્યો નથી ? તું નિરૂપણ કરતું તપાસ કર. /૨૦||