________________
૩૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
कथम्क्षणेनामृतसिक्तेव, क्षिप्तेव सुखसागरे ।
प्राप्तराज्याभिषेकेव, तोषादन्येव सा स्थिता ।।५।। શ્લોકાર્ચ -
કેવી રીતે? તેથી કહે છે – ક્ષણથી અમૃતથી સિંચાયેલાની જેમ, સુખસાગરમાં ફેંકાયેલાની જેમ, વિશાળ રાજ્યમાં અભિષેક કરાયેલી એવી તોષથી જાણે તે અન્ય થઈ. પી.
इतश्च मामन्विष्यमाणा नानास्थानेषु पर्यटन्ती प्राप्ता तमुद्देशं कपिञ्जला, दृष्टस्तेतलिः । अभिहितमनया-स्वागतं वयस्य! क्व पुनः कुमारः? इति । तेतलिनाऽभिहितं-अत्र तरुलतागहने प्रविष्टः, ततश्चलिते द्वे अपि ते अस्मदभिमुखं, दृष्टमावयोमिथुनं, संजातो हर्षाऽतिरेकः । कपिञ्जल याऽभिहितं'नमस्तस्मै भगवते देवाय, येनेदं युगलमत्यन्तमनुरूपं संयोजितम्' । तेतलिः प्राह-कपिञ्जले! नूनं रतिमन्मथयोरिवानयोोंगेनेदमुद्यानमद्यैव यथार्थं संपन्नं, इतरथा व्यर्थकमेवास्य रतिमन्मथमित्यभिधानं पूर्वमासीत्, ततोऽस्मन्निकटदेशे प्राप्ते तेतलिकपिञ्जले, समुत्थिता ससंभ्रमेण कनकमञ्जरी । कपिञ्जलयाऽभिहितं-वत्से! निषीदाऽलं संभ्रमेण, ततोऽमृतपुञ्जक इव दूर्वाविताने निषण्णानि स्नेहनिर्भरसहासविश्रम्भजल्पैः । स्थितानि वयं कियन्तमपि क्षणम् ।
અને આ બાજુ મારી ગવેષણા કરતી અનેક સ્થાનોમાં ભટકતી કપિંજલા તે દેશને પામી તે સ્થાનને પામી, તેતલી જોવાયો. આના વડે કપિંજલા વડે કહેવાયું – હે મિત્ર ! સ્વાગત છે. વળી કુમાર કયાં છે? તેતલી વડે કહેવાયું – આ તરુલતાના ગહનમાં પ્રવેશેલો છે. ત્યારપછી તે બંને પણ= કપિંજલા અને તેતલી બંને પણ, અમારી અભિમુખ ચાલ્યાં. અમારા બેનું મિથુન જોવાયું. હર્ષનો અતિરેક થયો. કપિંજલા વડે કહેવાયું - હે ભગવાન ! દેવતાને નમસ્કાર છે જેના વડે આ અત્યંત અનુરૂપ યુગલ સંયોજિત કરાયું. તેતલી કહે છે – હે કપિંજલા ! ખરેખર રતિ અને મન્મથની જેમ આ બેના યોગથી નંદિવર્ધન અને કનકમંજરીના યોગથી, આ ઉદ્યાન આજે જ યથાર્થ સંપન્ન થયું. ઈતરથા જો કતકમંજરી અને નંદિવર્ધત અહીં ભેગાં થયાં ન હોત તો, આનું આ ઉદ્યાનનું, રતિમન્મથ એ પ્રકારનું કામ પૂર્વમાં વ્યર્થ જ હતું. ત્યારપછી આ વિકટદેશમાં તેતલી અને કપિંજલા પ્રાપ્ત થયે છતે સંભ્રમપૂર્વક કતકમંજરી ઊભી થઈ. કપિંજલા વડે કહેવાયું – હે વત્સ ! સંભ્રમ વડે સર્યું. ત્યારપછી અમૃતના પુજની જેમ ત્યાં દૂર્વાના વિસ્તારમાં સ્નેહનિર્ભર સહાસ વિશ્રખ્ખતા જલ્પ વડે બેઠાં ચારે જણ બેઠાં, અમે કેટલીક ક્ષણ રહ્યાં.