________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
મામિહિત-અનમત્ર સુનરિ! વિલ્પિતેન ।
हृदयाज्जीविताद्देहात्सकाशादतिवल्लभाम् ।
नाथोऽत्र त्वां विहायान्यो, नास्ति मे भुवनत्रये ।।१।।
યત:
શ્લોકાર્થ ઃ
મારા વડે કહેવાયું – હે સુંદરી ! અહીં વિકલ્પો વડે સર્યું. જે કારણથી હૃદયથી, જીવિતથી, દેહથી અતિવલ્લભ એવી તને છોડીને ભુવનત્રયમાં મારો અન્ય કોઈ નાથ નથી.
અતિરાગથી આકુળ નંદિવર્ધન કનકમંજરી પ્રત્યે મૂઢતાથી આ પ્રકારનું વચન કહે છે. IIII
શ્લોક ઃ
શ્લોકાર્થ :
अद्यप्रभृति निर्मिथ्यं तव पद्मविलोचने ! ।
क्रीतः सद्भावमूल्येन, दासोऽहं पादधावकः ।।२।।
શ્લોકાર્થ :
હે પદ્મવિલોચનવાળી ! કનકમંજરી ! સદ્ભાવના મૂલ્યથી આજથી માંડીને નિર્મિથ્યા તારા વડે ખરીદાયેલો પાદધાવક હું દાસ છું-તને અનુસરનારો હું દાસ છું. IIII
શ્લોક ઃ
-
૩૯૭
कठोरहृदयो नाऽहं, कठोरोऽत्र विधिः परम् ।
यो मे दर्शनविच्छेदं कुर्यात्ते वक्त्रपङ्कजे ।। ३ ।।
શ્લોકાર્થ ઃ
કઠોર હૃદયવાળો હું નથી. અહીં=મારી પાસે આવવાના વિલંબનમાં વિધિ પરમકઠોર છે. જે તારા મુખરૂપી કમળમાં દર્શનના વિચ્છેદને કરે છે. II3II
શ્લોક ઃ
एतच्च मामकं वाक्यमाकर्ण्य प्रीतमानसा ।
या निरीक्षिता बाला, भजन्ती सा रसान्तरम् ।।४।।
અને આ મારું વાક્ય સાંભળીને પ્રીતમાનસવાળી રસાન્તરને ભજતી તે બાળા મારા વડે જોવાઈ=નંદિવર્ધન વડે જોવાઈ. II૪ના