________________
૩૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અને આ બાજુ તે અવસરે જ્યારે કતકમંજરી ગવાક્ષમાંથી જોતી હતી તે અવસરે, કદલિકા નામની દાસની પુત્રી ત્યાં હતી. તેથી તેના પ્રત્યે મારા વડે કપિંજલા વડે, કહેવાયું. હે ભદ્ર ! કન્દશિકા ! વળી, કયા હેતુથી વત્સ એવી કનકમંજરીને આ આવા પ્રકારની અવસ્થા થઈ છે ? કદલિકા દાસપુત્રી વડે કહેવાયું – હે મા ! હું સમ્યગું જાણતી નથી. કેવલ જ્યારથી માંડીને રાજમાર્ગમાં અવતીર્ણ-જતો એવો, નંદિવર્ધનકુમાર ભર્તદારિકાના કનકમંજરીના, દષ્ટિગોચરમાં પડ્યો. ત્યારથી માંડીને આ પ્રમુદિતની જેમ, લબ્ધરત્નની જેમ, અમૃતથી સિંચાયેલાની જેમ, મહાભ્યદય પ્રાપ્તની જેમ, ન કહી શકાય એવું કંઈક પણ રસાત્તર અનુભવતી મારા વડે જોવાઈ. જ્યારે વળી આ=નંદિવર્ધનકુમાર, દષ્ટિગોચરથી અતીત થયો ત્યારે આ=કનકમંજરી, આવી અવસ્થાને પ્રાપ્ત થઈ છે. તેથી તેને સાંભળીને આ=કનકમંજરી, અકૃત પ્રતિકારવાળી મરશે એ પ્રકારે વિચારીને શોકના વિધળપણાથી મારા વડે કપિંજલા વડે, હાહાર કરાયો.
कनकमञ्जर्या उपचारारम्भः तदाकर्णनेन समागता मलयमञ्जरी, ततः सापि किमेतत्कपिञ्जले! किमेतदिति वदन्ती निरीक्ष्य कनकमञ्जरी विलपितुमारब्धा । ततो बृहत्तमतया बोलस्य जननीवल्लभतया हृदयस्य, स्वभ्यस्ततया विनयस्य, मनाक् संजातचेतना संपन्ना कनकमञ्जरी मोटितमनया शरीरकं, प्रवृत्ता जृम्भितं, ततस्तां स्वकीयोत्सगे निधाय मलयमञ्जर्याऽभिहितं-वत्से! कनकमञ्जरि! किं ते शरीरके बाधते? कनकमञ्जर्याऽभिहितं-अम्ब! नाहमन्यत्किञ्चिल्लक्षयामि, केवलं दाहज्वरो मे शरीरं बाधते, ततो यावदाकुला वयं कुर्मस्तस्याः शरीरस्य मलयजरसेन सेचनं, प्रेरयामः कर्पूरजलबिन्दुवर्षाणि तालवृन्तानि, प्रयच्छामोऽङ्गे हिमसेकशीतला जलार्द्राः, समर्पयामो मुहुर्मुहुः कर्पूरपूरितानि नागवल्लीदलवीटकानि, समाचरामोऽन्यामप्यनेकाकारां शीतक्रियां, तावद्गतोऽस्तं वासरेश्वरः, समुद्गतो निशीथिनीनाथः, परिप्लावितं विमलचन्द्रिकया नभस्तलम् । ततो मयाऽभिहिता मलयमञ्जरी-स्वामिनि! सघर्ममिदं स्थानं, अतः प्रकाशे निःसार्यतां राजदुहिता । तयाऽभिहितं-एवं क्रियतां, ततो हिमगिरिविशालशिलाविभ्रमे सुधाधवलप्रकाशहर्म्यतले कथञ्चिद्धार्यमाणा नीता कनकमञ्जरी, विरचितं तत्रातिशीतलनलिनीदलपल्लवशयनीयं, तत्र तां निवेश्य विहितानि भुजयुगले मृणालनालवलयानि, स्थापितो वक्षःस्थले सिन्दुवारहारः, समुपनीताः स्पर्शनार्थं प्रक्षेपमात्रेण महासरोवरस्यापि स्त्यानभावसम्पादकाः शीतवीर्या महामणयः, लगति च तत्र प्रदेशे स्वत एव बलिनामपि रोमहर्षदन्तवीणासजननो गन्धवाहनः । ततो मलयमञ्जर्याऽभिहितं-वत्से! कनकमञ्जरि! किमपगताऽधुना भवत्या दाहज्वरबाधा, कनकमञ्जरी प्राह-नहि नहि अम्ब! प्रत्युताऽधुना मम मतिः यदुत अनन्तगुणा सा वर्तते, यतः प्रज्वलितखादिरागारपुञ्जायते मां प्रत्येष शशधरहतकः, ज्वालाकलापायते चन्द्रिका, विस्फुलिङ्गायते तारकानिकरः, दहति मामेष