________________
૩૦૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
યત:
नाधन्याः पारमेतस्या, गच्छन्ति पुरुषाधमाः ।
ये तु परं व्रजन्त्यस्यास्त एव पुरुषोत्तमाः ।। ४० ।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી અધન્ય પુરુષાધમ જીવો આના=પ્રવજ્યાના, પારને પામતા નથી. વળી, જે આના પારને=પ્રવ્રજ્યાના પારને, પ્રાપ્ત કરે છે=પ્રમાદ રહિત સર્વ અનુષ્ઠાનો કરીને નિર્લેપભાવની વૃદ્ધિ કરે છે તેઓ જ પુરુષોત્તમ છે. II૪૦।।
શ્લોક ઃ
શ્લોક ઃ
ततस्तैः प्रणतैः सर्वेर्जजल्पे सूरिसंमुखम् ।
इच्छामोऽनुग्रहं नाथ! कुर्मो नाथानुशासनम् ।।४१।।
શ્લોકાર્થ :
ત્યારપછી, નમેલા એવા તે સર્વ વડે સૂરિસન્મુખ કહેવાયું. હે નાથ ! અમે અનુગ્રહને ઇચ્છીએ છીએ, નાથના અનુશાસનને અમે કરશું=તમારા આજ્ઞાનુસાર ઉચિત યત્ન કરીને સંસારસાગરથી તરવા માટે યત્ન કરશું. ।।૪૧||
गुरुणा सह शत्रुमर्दनराजर्षिकृतप्रश्नोत्तराणि
स्थगिताननदेशेन, मुखवस्त्रिया मुदा । अत्रान्तरे कृतः प्रश्नः, शत्रुमर्दनसाधुना ।। ४२ ।।
ગુરુની સાથે શત્રુમર્દન રાજર્ષિ દ્વારા કરાયેલ પ્રશ્નોત્તરો
શ્લોકાર્થ ઃ
મુખવસ્ત્રિકા વડે સ્થગિત કરેલ છે મુખનો દેશ જેમને એવા શત્રુમર્દન સાધુ વડે અત્રાન્તરમાં=બધાએ ગુરુના અનુશાસનની પ્રાર્થના કરી ત્યાં, પ્રમોદથી પ્રશ્ન કરાયો. ।।૪૨।।
શ્લોક ઃ
થમ્?
विशालं निर्मलं धीरं, गम्भीरं गुरुदक्षिणम् ।
दयापरीतं निश्चिन्तं, द्वेषाभिष्वङ्गवर्जितम् ।।४३॥