________________
૨૯૯,
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततः किमीदृशाः सन्तः, पूज्या युष्मादृशामपि ।
संसारमेनं मुञ्चेयुतितत्त्वा महाधियः ।।३।। युग्मम् શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – હે દેવ ! આ સંસારમાં જો કોઈ રામણીયકકમનોહર, ગ્લાધ્ય, સારભૂત, ઉપાદેય વસ્તુ અથવા કોઈ સુંદર વસ્તુ હોય તો તમારા જેવાને પણ પૂજ્ય, જાણ્યું છે તત્ત્વ જેમણે એવા, મહાબુદ્ધિશાળી આવા પ્રકારના સંતપુરુષો શું આ સંસારનો ત્યાગ કરે ! II-BI શ્લોક :
ततोऽमूदृशसल्लोकत्यागादेवावगम्यते ।
नास्त्यत्र किञ्चित्संसारे, सारं चारकसन्निभे ।।४।। શ્લોકાર્ચ -
તેથી આવા પ્રકારના સજ્જનલોકના ત્યાગથી જ જણાય છે ચારક જેવા કેદખાના જેવા, આ સંસારમાં કંઈ જ સાર નથી. llll. શ્લોક :
अतो मनीषिभिस्त्यक्ते, देव! नैवात्र युज्यते ।
स्थातुं विज्ञाततत्त्वानां, भवे भूरिभयाकरे ।।५।। શ્લોકાર્ચ -
આથી મનીષી વડે ત્યાગ કરાવે છતે હે દેવ ! વિજ્ઞાત તત્ત્વવાળા જીવોને ઘણા ભયની ખાણ એવા આ ભવમાં રહેવું ઘટતું નથી. પી. શ્લોક :
अन्यच्च देव! सर्वेषामस्माकमपि साम्प्रतम् ।
दृष्ट्वा मनीषिणश्चित्तं, न चित्तं रमते भवे ।।६।। શ્લોકાર્ચ -
અને બીજું હે દેવ ! સર્વ એવા અમોને પણ મનીષીનું ચિત્ત જોઈને હમણાં ભવમાં ચિત્ત રમતું નથી. IIII
શ્લોક :
यथैवास्य प्रभावेण, संजातश्चरणोद्यमः । अस्माकमेष निर्वाहं, तथा तेनैव यास्यति ।।७।।