________________
૨૭૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
अथवा किमत्राश्चर्यम् ?महाभागाः प्रजायन्ते, परेषां तोषवृद्धये ।
स्वकार्यमेतदेवैषां, यत्परप्रीतिकारणम् ।।४।। શ્લોકાર્ય :
અથવા આમાં= મનીષી મહાત્માએ આપણા હૃદયનો તોષ કર્યો એમાં, શું આશ્ચર્ય છે ? મહાભાગ્યવાળા પુરુષો બીજાના તોષ માટે થાય છે, આમનુંsઉત્તમપુરુષોનું, જે પરપ્રીતિનું કરવું એજ સ્વકાર્ય છે. ll૪ll શ્લોક :
तदस्य युक्तमेवेदं, विधातुं पुण्यकर्मणः ।
ममाद्भुतमिदं जातं, क्व डोम्बः क्व तिलाढकम्? ।।५।। શ્લોકાર્ચ - તે કારણથી પુણ્યકર્મવાળા આનેકમનીષીને, આ કરવું યુક્ત જ છે. મને આ અદ્ભુત થયું. ક્યાં ડોમ્બ અને ક્યાં તિલાઢક ?=ક્યાં તુચ્છપુરુષ હું અને ક્યાં વૈભવસંપન્ન આ ? પા. શ્લોક :
तदेवंविधकल्याणमालिका मित्रवत्सल!।
एवमाचरता नूनं, त्वया संपादिता मम ।।६।। શ્લોકાર્ધ :
તે કારણથી હે મિત્રવત્સલ ! આ પ્રમાણે આચરતા એવા તારા વડે નિચ્ચે મારી આવા પ્રકારની કલ્યાણમાલિકા કલ્યાણની હારમાળા, સંપાદિત કરાઈ. ill શ્લોક :
राज्ञो हितकरो मन्त्री, सुप्रसिद्ध जगत्त्रये ।
तस्मात्तवैव मन्त्रित्वं, यथार्था ते सुबुद्धिता ।।७।। શ્લોકાર્ચ :
હે મિત્ર વત્સલ! જગતત્રયમાં રાજાનો હિતકારી મંત્રી સુપ્રસિદ્ધ છે તે કારણથી તારું જ મંત્રીપણું છે. તારી જ સુબુદ્ધિતા યથાર્થ છે. ll૭ll सुबुद्धिरुवाच-देव! मा मैवमादिशत, न खलु देव! पुण्यप्राग्भारायत्तजीवितव्येऽत्र किङ्करजने