________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તે આ સકલ બાલમાં અમને સ્પષ્ટ રીતે પ્રતીત છે. અથવા આ શ્રેષ્ઠ સૂરિ અપ્રતીત કહેતા નથી. II૧૭૨]I
શ્લોક ઃ
૨૩૨
बालेन तु गुरोर्वाक्यं, न मनागपि लक्षितम् ।
तस्यां मदनकन्दल्यां, क्षिप्तचित्तेन पापिना ।।१७३ ।।
શ્લોકાર્થ ઃ
વળી, તે મદનકંદલીમાં ક્ષિપ્ત ચિત્તવાળા એવા પાપી બાલ વડે ગુરુનું વાક્ય થોડું પણ જણાયું નહીં. ||૧૭૩II
શ્લોક ઃ
सूरिरुवाच
तदेवं भो महाराज ! जघन्यनरचेष्टितम् ।
નિવૃત્તિ મવા તુમ્ય, તત્રેમાંમથીવતે ।।૨૪।।
શ્લોકાર્થ :સૂરિ કહે છે હે મહારાજા ! આ પ્રમાણે જઘન્યમનુષ્યનું ચેષ્ટિત મારા વડે તને નિવેદન કરાયું, ત્યાં=મારા તે થનમાં, આ કહેવાય છે. ।।૧૭૪।।
શ્લોક ઃ
શ્લોકાર્થ
ते जघन्या भूयांसो, भुवने सन्ति मानवाः ।
इतरे तु यतः स्तोकाः, सकलेऽपि जगत्त्रये ।। १७५ ।।
શ્લોકાર્થ :
આ જઘન્યમનુષ્યો ભુવનમાં ઘણા છે, કારણથી સકલ પણ જગતત્રયમાં ઈતરલોકો થોડા
છે. II૧૭૫II
શ્લોક ઃ
स्पर्शनेन्द्रियजेतारो, विरला भुवने नराः ।
तेनास्माभिरिदं पूर्वं भवद्भ्यः प्रतिपादितम् ।।१७६।।
:
સ્પર્શનેન્દ્રિયને જીતનારા ભુવનમાં થોડા મનુષ્યો હોય છે. તે કારણથી અમારા વડે પૂર્વમાં આ તને પ્રતિપાદિત કરાયું. ૧૭૬II