________________
૨૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ये कुन्दकलिकाकारा, विलसत्किरणोत्कराः ।
एतस्या वदने दन्ता, भान्ति ते भुवनत्रये ।।११२।। શ્લોકાર્ચ -
કુંદપુષ્પની કલિકાના આકારવાળાં વિલાસ પામતાં કિરણોના સમૂહવાળા જે આના મુખમાં દાંતો છે તે ભુવનત્રયમાં શોભે છે. ll૧૧ાાં શ્લોક :
सितासितं सुविस्तीर्णं, ताम्रराजिविराजितम् ।
पक्ष्मलं जनितानन्दमेतस्या लोचनद्वयम् ।।११३।। શ્લોકાર્ય :
આના=મદનકંદલીના, સફેદ અને કાળા, સુવિસ્તીર્ણ, તામ્રરાજિથી વિરાજિત-કમળની જેમ શોભાવાળા, પમલવાળા, આનંદને ઉત્પન્ન કરનારાં બે નેત્રો છે. ll૧૧૩ શ્લોક :
उत्तुङ्गो नासिकावंशो, भूलते दीर्घपक्ष्मले ।
अस्या ललाटमलकैः, कलितं बत राजते ।।११४ ।। શ્લોકાર્ચ -
આનો મદનકંદલીનો, ઉત્તુંગ નાસિકાનો વંશ, દીર્ઘપદ્મલવાળી બે ભૂલતા, કેશ વડે યુક્ત લલાટ ખરેખર શોભે છે. ll૧૧૪ શ્લોક :
अनुरूपं करोमीति, नूनं जातः प्रजापतेः ।
बहुमानो निजे चित्ते, कृत्वाऽस्याः श्रवणद्वयम् ।।११५ ।। શ્લોકાર્ચ -
આના મદનકંદલીના, શ્રવણઢયને=બે કાનને કરીને અનુરૂપ કરું છું એ પ્રકારે પ્રજાપતિને= વિધાતાને પોતાના ચિત્તમાં બહુમાન થયું. ll૧૧૫ll શ્લોક :
मालतीकुसुमामोदमोदितालिकुलाकुलः ।
સ્થા સુન્નિઘટિતા, વેશપાશ વિરાગને જાદ્દા