________________
૨૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
શું પુછાયો ? તે બતાવે છે. હે મનીષી ? ચિત્તમાં અત્યંત ભાવિત તું કેમ જણાય છે? અહીં= મહાત્માના વચનમાં, તારા વડે સુંદર તત્ત્વ કંઈક અવધારણ કરાયું છે ? Il૪ll શ્લોક :
मनीषिणोक्तं किं भ्रातः! भवता किं न लक्षितम् ? । किमेवं स्फुटवाक्येन, कथयत्यपि सन्मुनौ ।।१५।।
શ્લોકાર્ય :
મનીષી વડે કહેવાયું, હે ભાઈ ! તારા વડે શું જણાયું નથી ? આવા પ્રકારે સ્પષ્ટવાક્યથી સમુનિ કથન કરે છતે પણ શું જણાયું નથી ? Il૫ll શ્લોક :
अनेन हि समादिष्टं, यादृशं स्पर्शनेन्द्रियम् । वयस्यस्तावकस्तादृक्, स्पर्शनो नात्र संशयः ।।१६।।
શ્લોકાર્ધ :
આના દ્વારા આ મહાત્મા દ્વારા તારો મિત્ર પર્શનેન્દ્રિય જેવો કહેવાયો છે, તેવો સ્પર્શન છે તેમાં સંશય નથી. III શ્લોક :
कथमेतत्ततः पृष्टे, पुनर्मध्यमबुद्धिना । આધ્યાતિં કારVાં તેન, નિ:શેષ તુ મનીષિUT I૧૭ના
શ્લોકાર્ય :
કેવી રીતે આ છે ?=મારો મિત્ર સ્પર્શન મહાત્મા વડે કહેવાયો છે કેવી રીતે એ છે ? તેથી મધ્યમબુદ્ધિ વડે ફરી પુછાયે છતે તે મનીષી વડે નિઃશેષ કારણ કહેવાયું–તેનો સ્પર્શનમિત્ર દુષ્ટ કેમ છે તેનું સંપૂર્ણ કારણ મનીષી વડે મધ્યમબુદ્ધિને કહેવાયું. ll૯૭ી.
बालस्य बालता
શ્લોક :
बालस्तु पापकर्मत्वात्केवलं वीक्षते दिशः । अनादरपरस्तत्र, हितेऽपि वचने गुरोः ।।१८।।