SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - શું પુછાયો ? તે બતાવે છે. હે મનીષી ? ચિત્તમાં અત્યંત ભાવિત તું કેમ જણાય છે? અહીં= મહાત્માના વચનમાં, તારા વડે સુંદર તત્ત્વ કંઈક અવધારણ કરાયું છે ? Il૪ll શ્લોક : मनीषिणोक्तं किं भ्रातः! भवता किं न लक्षितम् ? । किमेवं स्फुटवाक्येन, कथयत्यपि सन्मुनौ ।।१५।। શ્લોકાર્ય : મનીષી વડે કહેવાયું, હે ભાઈ ! તારા વડે શું જણાયું નથી ? આવા પ્રકારે સ્પષ્ટવાક્યથી સમુનિ કથન કરે છતે પણ શું જણાયું નથી ? Il૫ll શ્લોક : अनेन हि समादिष्टं, यादृशं स्पर्शनेन्द्रियम् । वयस्यस्तावकस्तादृक्, स्पर्शनो नात्र संशयः ।।१६।। શ્લોકાર્ધ : આના દ્વારા આ મહાત્મા દ્વારા તારો મિત્ર પર્શનેન્દ્રિય જેવો કહેવાયો છે, તેવો સ્પર્શન છે તેમાં સંશય નથી. III શ્લોક : कथमेतत्ततः पृष्टे, पुनर्मध्यमबुद्धिना । આધ્યાતિં કારVાં તેન, નિ:શેષ તુ મનીષિUT I૧૭ના શ્લોકાર્ય : કેવી રીતે આ છે ?=મારો મિત્ર સ્પર્શન મહાત્મા વડે કહેવાયો છે કેવી રીતે એ છે ? તેથી મધ્યમબુદ્ધિ વડે ફરી પુછાયે છતે તે મનીષી વડે નિઃશેષ કારણ કહેવાયું–તેનો સ્પર્શનમિત્ર દુષ્ટ કેમ છે તેનું સંપૂર્ણ કારણ મનીષી વડે મધ્યમબુદ્ધિને કહેવાયું. ll૯૭ી. बालस्य बालता શ્લોક : बालस्तु पापकर्मत्वात्केवलं वीक्षते दिशः । अनादरपरस्तत्र, हितेऽपि वचने गुरोः ।।१८।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy