________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – સદાગમના બલથી મને નિરાકરણ કરીનેત્રસ્પર્શનને નિરાકરણ કરીને, તે= ભવજંતુ, સંતોષથી નિવૃત્તિને પામ્યો. એ પ્રમાણે તેના વડે નિવેદન કરાયું. llcolI
શ્લોક :
तस्मानास्त्यत्र सन्देहः, साम्प्रतं पुरुषत्रयम् ।
श्रुत्वाऽशेष विजानामि, यदत्र परमाक्षरम् ।।११।। શ્લોકાર્થ:
તે કારણથી અહીં=ભવજંતુ ઉત્કૃષ્ટતમ છે એ કથનમાં, સંદેહ નથી. હવે પુરુષત્રયને સાંભળીને ભગવાનના મુખથી સાંભળીને, અશેષ જાણું ચારેય પુરુષોનું સ્વરૂપ જાણું. જે ચારેય પુરુષનો અશેષબોધ થાય તે, અહીં પરમ અક્ષર છે–પરમાર્થ છે. l૯૧૫
શ્લોક :
अयं हि भगवान् सूरि वनं सचराचरम् । ज्ञानालोकेन जानीते, सन्देहदलनः परम् ।।१२।।
શ્લોકાર્ધ :
સંદેહને દલન કરનારા આ ભગવાન સૂરિ જ્ઞાનના આલોકથી=પ્રકાશથી સચરાચર ભુવનને અત્યંત જાણે છે. Il૯૨ા
શ્લોક :
यावत्स चिन्तयत्येवं, साकूतो विस्मितेक्षणः ।
तावल्लक्षितचित्तेन, पृष्टो मध्यमबुद्धिना ।।१३।। શ્લોકાર્ચ -
જ્યાં સુધી સાકૂત તત્વને જાણવામાં ઈરાદાવાળો, વિસ્મયચક્ષુવાળો તેત્રમનીષી, આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, વિચારે છે ત્યાં સુધી લક્ષિતચિત્તવાળા મધ્યમબુદ્ધિ વડે પુછાયો. ll૯૩ શ્લોક :
कथम् मनीषिन्! नितरां चित्ते, भावितस्त्वं विलोक्यसे । किमत्र भवता किञ्चित्सतत्त्वमवधारितम् ? ।।१४।।