________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉત્કૃષ્ટતમ આદિ ચારમાં ઉત્કૃષ્ટતમનું સ્વરૂપ શ્લોકાર્ધ :
મુનિ કહે છે= ઉત્તર આપે છે. હે રાજા ! વિદ્યમાન નથી એમ નહીં જ=સ્પર્શનેન્દ્રિયને જીતનારા જીવો જગતમાં વિધમાન નથી એમ નહીં કેવલ અલ્પ જનો છે. જે આના સ્પર્શનના જ, હણનારા છે=સ્પર્શન ઈન્દ્રિયનો નાશ કરનારા છે, તેમાં સ્પર્શનેન્દ્રિયને નાશ કરનારા જીવો અલ્પ છે તેમાં, કારણ સાંભળ. ll૭૪ll શ્લોક :
जघन्यमध्यमोत्कृष्टास्तथोत्कृष्टतमा गुणैः ।
चतुर्विधा भवन्तीह, पुरुषा भवनोदरे ।।७५ ।। શ્લોકાર્થ :
ગુણો વડે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ ચાર પ્રકારના પુરુષો આ ભુવનઉદરમાં હોય છે. I૭૫ll શ્લોક :
त(तेऽ)थोत्कृष्टतमास्तावबैरिदं स्पर्शनेन्द्रियम् । अनादिभवसम्बन्धलालितं पालितं प्रियम् ।।७६।। जैनेन्द्रागमसम्पर्काद्विज्ञाय बहुदोषकम् ।
ततः सन्तोषमादाय, महासत्त्वैनिराकृतम् ।।७७।। युग्मम् । શ્લોકાર્ચ -
હવે તે ઉત્કૃષ્ટતમ જીવો છે, જેઓ વડે અનાદિ ભવ સંબંધથી લાલિત, પાલિત, પ્રિય, એવો આ સ્પર્શનેન્દ્રિય જૈનેન્દ્ર આગમના સંપન્થી બહુદોષને કરનાર જાણીને ત્યારપછી સંતોષનું આલંબન લઈને મહાસત્ત્વથી નિરાકરણ કરાયો=મહાધેર્યથી સ્પર્શનેન્દ્રિયને જીતી લીધો. ll૭૬-૭૭ી. શ્લોક :
गृहस्था अपि ते सन्तो, ज्ञाततत्त्वा जिनागमे ।
स्पर्शनेन्द्रियलौल्येन, नाचरन्ति कुचेष्टितम् ।।७८।। શ્લોકાર્થ :
જિનાગમમાં જ્ઞાતતત્વવાળા, ગૃહસ્થો પણ તે છતાં સ્પર્શનેન્દ્રિયના લોલ્યપણાથી કુચેષ્ટિતને આચરતા નથી. II૭૮ll