________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अधीत्य सर्वशास्त्राणि, परमार्थविदो जनाः ।
एभिर्विधुरिताः सन्तश्चेष्टन्ते बालिशा इव ।।६७।। શ્લોકાર્ચ -
સર્વશાસ્ત્રોને જાણીને પરમાર્થને જાણનારા સંત એવા જીવો આનાથી વિપુરિત થયેલા છતાં ઈન્દ્રિયોથી પરવશ થયેલા છતાં, બાલિશની જેમ ચેષ્ટા કરે છે. II૬૭ી. શ્લોક :
एतानि हि स्ववीर्येण, ससुरासुरमानुषम् ।
वराकमिव मन्यन्ते, सकलं भुवनत्रयम् ।।६८।। શ્લોકાર્થ :
આ=ઈન્દ્રિયો, સ્વવીર્યથી સુર-અસુર-મનુષ્ય સહિત સકલભુવનમયને રાંકડાની જેમ માને છે. II૬૮ll શ્લોક :
दुर्जयानि ततोऽमूनि, हृषीकाणि नराधिप! ।
एवं सामान्यतः कृत्वा, हृषीकगुणवर्णनम् ।।६९।। શ્લોકાર્ય :
તેથી પૂર્વમાં વર્ણન Á એવી બલિષ્ઠ ઈન્દ્રિયો છે તેથી, હે નરાધિપ ! આ ઈન્દ્રિયો દુર્જય છે. આ રીતે સામાન્યથી ઈન્દ્રિયોના ગુણનું વર્ણન કરીને. ll૧૯ll. શ્લોક :
ततश्चज्ञानालोकेन वृत्तान्तं, बोधनार्थं मनीषिणः ।
सूरि भाषे सद्दन्तदीधितिच्छुरिताधरः ।।७०।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી સુંદર દાંતના કિરણથી શોભતા હોઠવાળા સૂરિ જ્ઞાનના આલોકનથી=જ્ઞાનના ઉપયોગથી, મનીષીના બોધને માટે વૃત્તાંતને કહે છે. JI૭૦||